વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવાર 30 ડિસેમ્બર 'મન કી બાત' શેર કરશે. જો તમારી પાસે કોઈ નવીન સૂચન કે ઉંડા વિચારો હોય તો આ રહી તમારી પાસે એ તક તેને વડાપ્રધાન સાથે સીધા જ શેર કરવાની. કેટલાક સૂચનો વડાપ્રધાન દ્વારા તેમના સંબોધનમાં સામેલ કરવામાં આવી શકે છે.
તમારા વિચારો નીચે કમેન્ટ્સ સેક્શનમાં શેર કરશો.


