સ્વાગત છે!

પ્રધાનમંત્રી મોદી દ્વારા 2018 માં લિખિત 'એક્ઝામ વોરિયર્સ' પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા ખૂબ જ પ્રશંસા કરવામાં આવ્યું હતું.

અરુણાચલ પ્રદેશની યુવા એક્ઝામ વોરિયર એલેના તાયેંગે તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખીને જણાવ્યું કે તેમને પુસ્તક ખુબ જ પસંદ પડ્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિપ્રાય પણ આપ્યો હતો કે તેઓ માતાપિતા અને શિક્ષકો માટે કેટલાક મંત્રનો સમાવેશ કરવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત મન કી બાત કાર્યક્રમમાં આખા રાષ્ટ્ર સાથે કરી હતી અને પુસ્તકમાં વધુ શું સામેલ થઈ શકે તેના પર દરેકના પ્રતિસાદની અપીલ કરી હતી. પરીક્ષા, વિદ્યાર્થીઓએ વર્તમાનમાં જ પડકારોનો સામનો કરવો પડે છે, તે પડકારોના નિરાકરણો અને વધુને લગતા કોઈપણ બાબતે નવા દ્રષ્ટિકોણથી જોઈ શકાય છે.

કૃપા કરીને નીચે આપેલા મોડ્યુલમાં તમારો પ્રતિસાદ અને અન્ય સંબંધિત માહિતી દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.

  • Jitendra Kumar June 07, 2025

    1
  • Chhedilal Mishra March 17, 2025

    Jai shrikrishna
  • Priya Satheesh January 13, 2025

    🐯
  • ram Sagar pandey November 04, 2024

    🌹🌹🙏🙏🌹🌹श्री गणेशाय नमः 🌹🙏🌹ॐ नम: शिवाय 🙏💐🌹ॐ नमो भगवते वासुदेवाय नमः👏💐🌹
  • Devendra Kunwar September 29, 2024

    BJP
  • Pradhuman Singh Tomar July 25, 2024

    bjp
  • Dr Swapna Verma March 12, 2024

    jay shree ram
  • rida rashid February 19, 2024

    Jay shree ram
  • ज्योती चंद्रकांत मारकडे February 07, 2024

    जय हो
  • Babla sengupta December 24, 2023

    Babla sengupta
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
'Should I speak in Hindi or Marathi?': Rajya Sabha nominee Ujjwal Nikam says PM Modi asked him this; recalls both 'laughed'

Media Coverage

'Should I speak in Hindi or Marathi?': Rajya Sabha nominee Ujjwal Nikam says PM Modi asked him this; recalls both 'laughed'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 14 જુલાઈ 2025
July 14, 2025

Building a New Bharat PM Modi’s Fusion of Innovation, Diplomacy, and Development