પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી જામનગરમાં આયુર્વેદમાં અધ્યાપન અને સંશોધન સંસ્થા (આઇટીઆરએ) અને જયપુરમાં રાષ્ટ્રીય આયુર્વેદ સંસ્થા (એનઆઈએ) નું ઉદ્ઘાટન 5મા આયુર્વેદ દિવસ (એટલે કે) 13 નવેમ્બર, 2020ના રોજ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કરશે. આ સંસ્થાઓ 21મી સદીમાં આયુર્વેદની વૃદ્ધિ અને વિકાસમાં વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.   

પૃષ્ઠભૂમિ:

ધનવંતરી જયંતિના દિવસે 2016થી દર વર્ષે આયુર્વેદ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષે તે 13 નવેમ્બર 2020ના રોજ ઉજવાશે. આયુર્વેદ દિવસ એક ઉત્સવ અથવા ઉજવણી કરતાં વ્યવસાય તથા સમાજને ફરીથી સમર્પિત થવાનો પ્રસંગ છે. આ વર્ષના ‘આયુર્વેદ દિવસ’ ની ઉજવણી કોવિડ-19 રોગચાળાના સંચાલનમાં આયુર્વેદની સંભવિત ભૂમિકા પર કેન્દ્રિત હશે.

ભારતના જાહેર આરોગ્ય પડકારો માટે અસરકારક અને પરવડે તેવા ઉપાયો પ્રદાન કરવા માટે આરોગ્ય સંભાળની આયુષ પ્રણાલીની અપાર બિન-ઉપયોગી સંભાવનાનો ઉપયોગ એ સરકારની અગ્રતા છે. પરિણામે, આયુષ શિક્ષણનું આધુનિકીકરણ એ પણ એક અગ્રતા છે. છેલ્લા 3-4 વર્ષમાં આ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. રાષ્ટ્રને સમર્પિત જામનગરમાં આઇટીઆરએ રાષ્ટ્રીય મહત્વના દરજ્જાની સંસ્થા તરીકે અને જયપુરમાં એનઆઈએ, ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, ફક્ત આયુર્વેદ શિક્ષણના આધુનિકીકરણમાં જ નહીં, પરંતુ પરંપરાગત દવાઓના ઉત્ક્રાંતિમાં પણ ઐતિહાસિક પગલું છે. જે તેમને આયુર્વેદ શિક્ષણના ધોરણને અપગ્રેડ કરવાની સ્વાયતતા પ્રદાન કરશે, ઉભરતી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય માંગ મુજબ વિવિધ અભ્યાસક્રમો બનાવશે અને વધુમાં વધુ પુરાવા પેદા કરવા માટે અને આધુનિક સંશોધન માટે ઉત્તમ બનાવશે.

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi inaugurates Northeast’s first Emergency Landing Facility in Moran. Why it matters?

Media Coverage

PM Modi inaugurates Northeast’s first Emergency Landing Facility in Moran. Why it matters?
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to great social reformer Shri Sant Sevalal Maharaj
February 15, 2026

The Prime Minister, Shri Narendra Modi paid tributes to the great social reformer Shri Sant Sevalal Maharaj on his birth anniversary, today. “By spreading the message of truth, non-violence, and high moral values, he instilled a new consciousness in society. His inspiring life will forever continue to guide the people of the country”, Shri Modi said.

The Prime Minister posted on X:

“महान समाज सुधारक श्री संत सेवालाल महाराज को उनकी जयंती पर शत-शत नमन। सत्य, अहिंसा और उच्च नैतिक मूल्यों का संदेश देकर उन्होंने समाज में नवचेतना का संचार किया। उनका प्रेरणादायी जीवन सदैव देशवासियों का मार्गदर्शन करता रहेगा।

जय सेवालाल!”