પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભગવાન હનુમાનજી ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણના અજોડ પ્રતીકો છે. શ્રી મોદીએ કહ્યું, "શક્તિશાળી ભગવાનના આશીર્વાદ તેમના બધા ભક્તોમાં હિંમત અને સકારાત્મકતાનો સંચાર કરે."
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો-
“मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि॥”
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"ભગવાન હનુમાનજી ભક્તિ, શક્તિ અને અતૂટ સમર્પણના અદ્વિતીય પ્રતીક છે. મહાબલિના આશીર્વાદ તેમના બધા ભક્તોમાં સાહસ અને સકારાત્મકતાનો સંચાર કરે."
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि॥”
भगवान हनुमान जी भक्ति, शक्ति और अटूट समर्पण के अद्वितीय प्रतीक हैं। महाबली की कृपा से उनके सभी भक्तों में साहस और सकारात्मकता का संचार हो।
— Narendra Modi (@narendramodi) April 2, 2026
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम्।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि॥ pic.twitter.com/uRHJbfJnH3


