The Prime Minister, Shri Narendra Modi has said that the continuous flow of rivers teaches us how we can utilise our capabilities for the welfare of humanity. He noted that the spirit of selfless service, dedication and benevolence gives a new direction to the nation.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“जीवनं स्वं परार्थाय नित्यं यच्छत मानवाः।

इति सन्देशमाख्यातुं समुद्रं यान्ति निम्नगाः॥”

The Subhashitam conveys that human beings, dedicate your lives to the service and welfare of others. Just as rivers flow ceaselessly and selflessly, sustaining countless lives with their waters before ultimately merging into the ocean, so should we devote our time, abilities and resources to the well-being of others. The true purpose and fulfilment of human life lie in selfless service, compassion and the welfare of all.

The Prime Minister wrote on X;

“नदियों का अविरल प्रवाह सिखाता है कि हम किस प्रकार अपने सामर्थ्य का उपयोग मानवता की भलाई के लिए कर सकते हैं। निःस्वार्थ सेवा, समर्पण और परोपकार की यही भावना राष्ट्र को नई दिशा देती है।

जीवनं स्वं परार्थाय नित्यं यच्छत मानवाः।

इति सन्देशमाख्यातुं समुद्रं यान्ति निम्नगाः॥”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s rousing $14.8 billion coaching industry story gets 'vidyapeeth' partner

Media Coverage

India’s rousing $14.8 billion coaching industry story gets 'vidyapeeth' partner
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પ્રધાનમંત્રીએ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવા બદલ મહામહિમ રાષ્ટ્રપતિ હકાઈન્દે હિચિલેમાને અભિનંદન પાઠવ્યા
August 20, 2026

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઝામ્બિયાના રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવા બદલ રાષ્ટ્રપતિ મહામહિમ હકાઈન્દે હિચિલેમાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત ઝામ્બિયા સાથેની તેની બહુવિધ ભાગીદારીને ખૂબ મહત્વ આપે છે.

શ્રી મોદીએ તેમના નેતૃત્વ હેઠળ ભારત અને ઝામ્બિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા રાષ્ટ્રપતિ હકાઈન્દે હિચિલેમા સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ X પર એક પોસ્ટમાં કહ્યું;

“ઝામ્બિયાના રાષ્ટ્રપતિ તરીકે પુનઃ ચૂંટાવા બદલ રાષ્ટ્રપતિ હકાઈન્દે હિચિલેમાને હાર્દિક અભિનંદન.

ભારત ઝામ્બિયા સાથેની તેની બહુવિધ ભાગીદારીને ખૂબ મહત્વ આપે છે અને હું તેમના નેતૃત્વ હેઠળ આપણા સંબંધોને વધુ મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા ઉત્સુક છું.

@HHichilema”