બસવ જયંતીના શુભ પ્રસંગે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જગદગુરુ બસવેશ્વરના ગહન જ્ઞાન અને શાશ્વત વારસાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 12મી સદીના દાર્શનિક અને સમાજ સુધારકને યાદ કરતા, પ્રધાનમંત્રીએ X ની વિવિધ પોસ્ટ્સમાં જણાવ્યું:
"બસવ જયંતીના શુભ પ્રસંગે, આપણે જગદગુરુ બસવેશ્વરના ગહન જ્ઞાનને યાદ કરીએ છીએ. સમાજ માટે તેમનું વિઝન અને વંચિતોના ઉત્થાન માટેના તેમના અથાક પ્રયાસો આપણને માર્ગદર્શન આપતા રહે છે."
પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી સહાયની જાહેરાત કરી
“ಬಸವ ಜಯಂತಿಯ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಜಗದ್ಗುರು ಬಸವೇಶ್ವರರ ಆಳವಾದ ಜ್ಞಾನವನ್ನು ನಾವು ಸ್ಮರಿಸುತ್ತೇವೆ. ಸಮಾಜಕ್ಕಾಗಿ ಅವರ ದೃಷ್ಟಿಕೋನ ಮತ್ತು ವಂಚಿತರನ್ನು ಮೇಲೆತ್ತಲು ಅವರ ಅವಿಶ್ರಾಂತ ಪ್ರಯತ್ನಗಳು ನಮಗೆ ಸದಾ ಮಾರ್ಗದರ್ಶನ ನೀಡುತ್ತಿರುತ್ತವೆ.”
On the auspicious occasion of Basava Jayanthi, we remember the profound wisdom of Jagadguru Basaveshwara. His vision for society and his tireless efforts to uplift the marginalised continue to guide us. pic.twitter.com/RFYTke9NuY
— Narendra Modi (@narendramodi) April 30, 2025
ಬಸವ ಜಯಂತಿಯ ಶುಭ ಸಂದರ್ಭದಲ್ಲಿ, ಜಗದ್ಗುರು ಬಸವೇಶ್ವರರ ಆಳವಾದ ಜ್ಞಾನವನ್ನು ನಾವು ಸ್ಮರಿಸುತ್ತೇವೆ. ಸಮಾಜಕ್ಕಾಗಿ ಅವರ ದೃಷ್ಟಿಕೋನ ಮತ್ತು ವಂಚಿತರನ್ನು ಮೇಲೆತ್ತಲು ಅವರ ಅವಿಶ್ರಾಂತ ಪ್ರಯತ್ನಗಳು ನಮಗೆ ಸದಾ ಮಾರ್ಗದರ್ಶನ ನೀಡುತ್ತಿರುತ್ತವೆ. pic.twitter.com/cdmZ9EmRBt
— Narendra Modi (@narendramodi) April 30, 2025


