પ્રધાનમંત્રીએ કહ્યું કે તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ ખાતે માથું ટેકવ્યું ત્યારે એક દિવ્ય અનુભવ થયો હતો. તેમણે કહ્યું કે શીખ ગુરુઓના મહાન ઉપદેશો સમગ્ર માનવતાને પ્રેરણા આપે છે.

 

શ્રી મોદીએ એમ પણ કહ્યું કે આ ગુરુદ્વારાનો શ્રી ગુરુ ગોવિંદ સિંહજી સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે, જેમની હિંમત અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રેરણાદાયક છે.

પ્રધાનમંત્રીએ તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબની કેટલીક ઝલક પણ શેર કરી.

 

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"આજે સાંજે તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ ખાતે પ્રાર્થના કરવાનો અનુભવ ખૂબ જ દિવ્ય હતો. શીખ ગુરુઓના મહાન ઉપદેશો સમગ્ર માનવતાને પ્રેરણા આપે છે. આ ગુરુદ્વારાનો શ્રી ગુરુ ગોવિંદ સિંહજી સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે, જેમની હિંમત અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રેરણાદાયક છે."

 

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"આજે સાંજે તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબ ખાતે પ્રાર્થના કરવાનો અનુભવ ખૂબ જ દિવ્ય હતો. શીખ ગુરુઓના મહાન ઉપદેશો સમગ્ર માનવતાને પ્રેરણા આપે છે. આ ગુરુદ્વારાનો શ્રી ગુરુ ગોવિંદ સિંહજી સાથે ખૂબ જ ઊંડો સંબંધ છે, જેમની હિંમત અને ન્યાય પ્રત્યેની પ્રતિબદ્ધતા ખૂબ જ પ્રેરણાદાયક છે."

 

“Here are some glimpses from Takhat Sri Harimandir Ji Patna Sahib.”

 

Here are some glimpses from Takhat Sri Harimandir Ji Patna Sahib. pic.twitter.com/YWlI23sbiH

— Narendra Modi (@narendramodi) November 2, 2025

“ਅੱਜ ਸ਼ਾਮ ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਵਿਖੇ ਅਰਦਾਸ ਕਰਨਾ ਬਹੁਤ ਹੀ ਬ੍ਰਹਮ ਅਨੁਭਵ ਸੀ। ਸਿੱਖ ਗੁਰੂਆਂ ਦੀਆਂ ਮਹਾਨ ਸਿੱਖਿਆਵਾਂ ਸਮੁੱਚੀ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦੀਆਂ ਹਨ। ਇਸ ਗੁਰਦੁਆਰੇ ਨਾਲ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦਾ ਬਹੁਤ ਨੇੜਲਾ ਸਬੰਧ ਹੈ, ਜਿਨ੍ਹਾਂ ਦੀ ਹਿੰਮਤ ਅਤੇ ਨਿਆਂ ਪ੍ਰਤੀ ਵਚਨਬੱਧਤਾ ਬਹੁਤ ਪ੍ਰੇਰਨਾਦਾਇਕ ਹੈ।”

 

“ਪੇਸ਼ ਹਨ ਤਖਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਦੀਆਂ ਕੁਝ ਝਲਕੀਆਂ”

“At the Takhat Sri Harimandir Ji Patna Sahib, had Darshan of the Holy Jore Sahib of Sri Guru Gobind Singh Ji and Mata Sahib Kaur Ji. They have come to Patna after the divine Guru Charan Yatra, in which people from all walks of life joined. Urging people to come to Patna and take their Darshan. “

 

““ਤਖ਼ਤ ਸ੍ਰੀ ਹਰਿਮੰਦਰ ਜੀ ਪਟਨਾ ਸਾਹਿਬ ਵਿਖੇ, ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਅਤੇ ਮਾਤਾ ਸਾਹਿਬ ਕੌਰ ਜੀ ਦੇ ਪਵਿੱਤਰ ਜੋੜੇ ਸਾਹਿਬ ਦੇ ਦਰਸ਼ਨ ਕੀਤੇ। ਉਹ ਬ੍ਰਹਮ ਗੁਰੂ ਚਰਨ ਯਾਤਰਾ ਤੋਂ ਬਾਅਦ ਪਟਨਾ ਆਏ ਹਨ, ਜਿਸ ਵਿੱਚ ਹਰ ਵਰਗ ਦੇ ਲੋਕ ਸ਼ਾਮਲ ਹੋਏ ਸਨ। ਲੋਕਾਂ ਨੂੰ ਪਟਨਾ ਆਉਣ ਅਤੇ ਉਨ੍ਹਾਂ ਦੇ ਦਰਸ਼ਨ ਕਰਨ ਦੀ ਤਾਕੀਦ ਹੈ।” “

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Technical textiles critical to footwear sector

Media Coverage

Technical textiles critical to footwear sector
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 એપ્રિલ 2026
April 29, 2026

Leadership That Plays, Builds & Delivers: PM Modi’s Vision Igniting Youth, Women & Northeast India