પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળને મળ્યા અને SC/ST સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે સરકારની પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો.

શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં લખ્યું:

"આજે અનુસૂચિત જાતિ/અનુસચિત જનજાતિના સાંસદોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી. SC/ST સમુદાયોના કલ્યાણ અને સશક્તિકરણ માટે અમારી પ્રતિબદ્ધતા અને સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Congress settled illegal Bangladeshi migrants in Assam: PM Modi

Media Coverage

Congress settled illegal Bangladeshi migrants in Assam: PM Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 ડિસેમ્બર 2025
December 21, 2025

Assam Rising, Bharat Shining: PM Modi’s Vision Unlocks North East’s Golden Era