પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ મિઝોરમની મજબૂત સમુદાય ભાવના અને  દયાળુ લોકોની પ્રશંસા કરી કે જેઓ કરુણાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે.

X પર એક પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું:

"મિઝોરમના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર અભિનંદન.

મિઝોરમ તેની અદભુત કુદરતી સુંદરતા અને સ્થાયી સાંસ્કૃતિક પરંપરાઓ માટે જાણીતું છે. તેની મજબૂત સમુદાય ભાવના અને સારા લોકો દયા અને કરુણાના મૂલ્યોને મૂર્તિમંત કરે છે. પરંપરા, સંગીત અને રોજિંદા જીવનના અન્ય પાસાઓમાં પ્રતિબિંબિત સમૃદ્ધ મિઝો વારસો ખૂબ પ્રેરણાદાયક છે.

મિઝોરમ વિકાસના માર્ગ પર આગળ વધે અને આવનારા વર્ષોમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરે."

 

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
After Modi's Push For Domestic Tourism, Here Are 8 Places Seeing A Surge

Media Coverage

After Modi's Push For Domestic Tourism, Here Are 8 Places Seeing A Surge
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 25 મે 2026
May 25, 2026

Economic Powerhouse Meets Compassionate Leadership: India’s Rise Under PM Narendra Modi