પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાશી તમિલ સંગમ માટે ઉત્સાહ વ્યક્ત કર્યો છે જે ભારતના ઉત્તર અને દક્ષિણ પ્રદેશો વચ્ચે અસ્તિત્વમાં રહેલા કાલાતીત બંધનનું ઉદાહરણ આપે છે. પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઉજવણી હશે જ્યારે તમિલ ભાષા તેમજ સંસ્કૃતિની સુંદરતાની પણ ઉજવણી કરશે.
કેન્દ્રીય મંત્રી ડો. એલ મુરુગન દ્વારા એક ટ્વીટ શેર કરતા, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
“કાશી તમિલ સંગમ એક એવો કાર્યક્રમ છે જેના માટે હું ખાસ ઉત્સાહી છું. તે એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની ઉજવણી હશે અને સુંદર તમિલ ભાષા તેમજ સંસ્કૃતિની પણ ઉજવણી કરશે.”
The Kashi Tamil Sangam is a programme I am particularly enthusiastic about. It will be a celebration of the spirit of Ek Bharat Shreshtha Bharat and will also celebrate the beautiful Tamil language as well as culture. https://t.co/v7T0sXoqyw
— Narendra Modi (@narendramodi) November 9, 2022
காசி தமிழ் சங்கமம் நிகழ்வின் மீது எனக்கு பேருவகை ஏற்பட்டுள்ளது. இது ஒரே பாரதம் உன்னத பாரதம் உணர்வின் கொண்டாட்டம் மற்றும் அழகான தமிழ் மொழி மற்றும் கலாச்சாரத்தை கொண்டாடுவதாக இருக்கும். https://t.co/4Ck0QG0OOZ
— Narendra Modi (@narendramodi) November 9, 2022


