પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સત્યપાલ મલિકના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું;
“શ્રી સત્યપાલ મલિકજીના નિધનથી દુઃખી છું. આ દુઃખની ઘડીમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ.”
Saddened by the passing away of Shri Satyapal Malik Ji. My thoughts are with his family and supporters in this hour of grief. Om Shanti.
— Narendra Modi (@narendramodi) August 5, 2025


