आदरणीय अध्‍यक्ष महोदया जी, मैं इस सदन के सभी दलों का और सभी सदस्‍यों का हृदय पूर्वक अभि‍नंदन करता हूँ कि‍सदन की महान परंपरा के अनुसार सर्वसम्‍मति‍से अध्‍यक्ष महोदया का निर्वाचन हुआ है। हम सबके लि‍ए ये गौरव का वि‍षय है ‍कि‍वि‍श्‍व के सबसे बडे लोकतंत्र के इस लोकतंत्र के मंदि‍र का उसकी व्‍यासपीठ पर एक महि‍ला वि‍राजि‍त हो करके इसका पूरा संचालन करके राष्‍ट्र के सामान्य मानव की समस्‍याओं के समाधान के लि‍ए आपका मार्गदर्शन बहुत मूल्‍यवान रहेगा। माननीय अध्‍यक्ष महोदया इस सदन के लि‍ए इस बात का गर्व है कि‍आप इंदौर म्‍युनि‍सपल कार्पोरेशन के सामान्‍य सदस्‍य से लेकर के कई दशकों तक सार्वजि‍नक जीवन में जन प्रि‍ति‍नि‍धि‍ के रूप में कार्य करते करते इस सदन में पहुँचे और आठ बार इस सदन का सदस्‍य बनकर के आपका अनुभव इस सदन के सुचारू संचालन में बहुत ही उपकारक होने वाला है। अध्‍यक्ष महोदया जी ये 16वीं लोकसभा में एक ऐसा अवसर हमें प्राप्‍त हुआ है जो पहली लोक सभा का गठन हुआ था करीब- करीब वैसा ही एक अवसर हमें प्राप्‍त हुआ है। जब देश में पहली लोक सभा का गठन हुआ सभी सदस्‍य पहली बार आए थे, उसके बाद कई लंबे अरसे के बाद एक ऐसे सदन का गठन हुआ है जि‍समें करीब 315 सदस्‍य पहली बार आए हैं। इसका तात्‍पर्य यह हुआ कि‍पुरानी कई परंपराओं को छोड करके भी अच्‍छी नए परंपराओं का आरंभ करते हुए वि‍श्‍व जि‍स लोकतंत्र के प्रति‍आशा की नजर से देख रहा है वैसा एक नया रूप वि‍श्‍व के सामने प्रस्‍तुत करने का अवसर इस सदन को प्राप्‍त हुआ है‍। पुरानी महान परंपराओं को आगे बढाते हुए ये जो नया रक्‍त आया है नयी उर्जा आयी है वो अपने आप में वि‍श्‍व के सामने एक सशक्‍त लोकतंत्र, उसको प्रस्‍तुत करने का एक अवसर ये सदन से बनेगा। ये लोकतंत्र का मंदि‍र नए सदस्‍यों के उत्‍साह और उमंग के कारण ये राष्‍ट्र के वि‍कास का उर्जा का मं‍दि‍र भी बन सकता है और आपकी अध्‍यक्षता में आपके मार्गदर्शन में ये सदन अवश्‍य उस आशा और आकांक्षाओं की पूर्ति‍करने में सफल होगा। माननीय अध्‍यक्ष महोदया जी आपके नाम में ही वो गुण ऐसे हैं कि‍ सबको मि‍त्रता की अनुभूति‍होगी। अपने पन की अनुभूति‍ होगी और हमारे शास्‍त्रों में कहा गया है ‍कि‍- ‘महाजन येन गता स पंथा:’ महाजन जि‍स राह पर चलते हैं उस राह पर चलना अच्‍छा होता है और यहॉं तो महाजन स्‍वयं वि‍रा‍जि‍त हैं; तो इस सदन को उस रास्‍ते पर चलना और भी उचि‍त होगा। मैं आपको बहुत-बहुत शुभकामना देता हूँ और मैं वि‍श्‍वास ‍दि‍लाता हूँ कि‍ आपकी आशा अपेक्षाओं के अनुरूप ये पूरा सदन आपके कार्य में सहयोग करते हुए भारत के सामान्‍य मानव की अपेक्षाओं की पूर्ति में कोई कसर नहीं छोडेगा। मैं फि‍र एक बार आपको बहुत-बहुत शुभकामनाऍं देता हूँ और सभी दलों का हृदय से अभि‍नंदन करता हूँ, धन्‍यवाद करता हूँ ‍जि‍नके समर्थन के कारण आज सर्वसमत्ति से हम इस परंपरा को नि‍भा पाए हैं। बहुत-बहुत धन्‍यवाद।      

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Teachers: The artists of education

Media Coverage

Teachers: The artists of education
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
પેરિસમાં સ્વામિનારાયણ હિન્દુ મંદિરના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
September 06, 2026
પેરિસમાં BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે તે ખૂબ જ આનંદની વાત છે: પ્રધાનમંત્રી
આ મંદિર ચોક્કસપણે ફ્રાન્સની વિવિધતાને સમૃદ્ધ કરશે અને આપણા સાંસ્કૃતિક સંબંધોને ઉર્જાવાન બનાવશે: પ્રધાનમંત્રી
ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી ખાસ છે કારણ કે તે જૂના સાંસ્કૃતિક અને રાજકીય સંબંધોના મજબૂત પાયા પર ટકેલી છે: પ્રધાનમંત્રી

આદરણીય મહંત સ્વામી, ફ્રેન્ચ સરકારના આદરણીય પ્રતિનિધિઓ, ઉપસ્થિત મહેમાનો, ભારતીય સમુદાયના મારા મિત્રો, દેશ અને દુનિયાભરના બધા હરિ ભક્તો, બહેનો અને સજ્જનો, જય સ્વામિનારાયણ!

આજે ફ્રાન્સની રાજધાની પેરિસમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું લોકાર્પણ થઈ રહ્યું છે. આ લોકાર્પણ ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધો માટે એક નવો યુગ સ્તંભ છે. પૂજ્ય સંતો અને સનાતન પરંપરાના શ્રેષ્ઠજનોના આશીર્વાદની સાથે આ લોકાર્પણનું મંચ "વસુધૈવ કુટુમ્બકમ" ની ભાવના માટેનું એક મંચ બની ગયું છે. ભગવાન સ્વામિનારાયણની કૃપા, આપણા સંતોના સ્નેહ અને આશીર્વાદથી, મારું સૌભાગ્ય છે કે મને આવા પુણ્ય અવસર સાથે જોડાવવાની તક હંમેશા મળતી રહે છે. આજે પણ હું ભલે પેરિસમાં તમારા લોકોની વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ મનથી હ્દયથી, હું સ્વંયને તમારી વચ્ચે જ અનુભવ કરું છું.

મિત્રો,

આ પ્રસંગે હું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજને પણ આદરપૂર્વક યાદ કરું છું. તેમણે પ્રાચીન સમયમાં ભારતના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ગૌરવને પુનર્જીવિત કરવા માટે એક અભિયાન શરૂ કર્યું હતું. આજે, તેમનો પ્રકાશ યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો છે. 2024માં અબુધાબીમાં એક ભવ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આજે હજારો લોકો મંદિરની મુલાકાત લે છે અને હવે, પેરિસમાં સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ આ સર્જનાત્મક પ્રક્રિયાની સાતત્ય અને સંતોના સંકલ્પની શક્તિનો પુરાવો છે. હું આ પવિત્ર કાર્ય માટે પૂજ્ય મહંત સ્વામીનો આભાર માનું છું; હું તેમના ચરણોમાં નમન કરું છું. આ પ્રસંગે હું BAPS સ્વામિનારાયણ સંસ્થા અને લાખો હરિ ભક્તોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું.

મિત્રો,

જ્યારે BAPS દ્વારા વિવિધ દેશોમાં મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે, ત્યારે ભારતના પ્રાચીન વિચારો અને માનવીય મૂલ્યો પણ તેમની સાથે જાય છે. ભારતનું દર્શન કહે છે, ‘समानं मनः सह चित्तमेषाम्’ જેનો અર્થ થાય છે, "આપણા મન એક રહે, આપણા હૃદય જોડાયેલા રહે." તેથી, આજે જ્યારે ફ્રાન્સમાં આટલું ભવ્ય મંદિર બનીને તૈયાર થયું છે, ત્યારે તે ફ્રાન્સની વિવિધતાને તો સમૃદ્ધ બનાવશે જ, તેનાથી ભારત અને ફ્રાન્સ વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોને પણ ઉર્જા મળશે.

મિત્રો,

તાજેતરના વર્ષોમાં ભારત અને ફ્રાન્સ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોન સાથે મળીને, બંને દેશો એક ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી બનાવી રહ્યા છે. ટેકનોલોજી, AI અને સંરક્ષણથી લઈને અવકાશ અને ક્લાઇમેન્ટ ચેન્જ સુધી અમે નવી ગતિ અને ઉર્જા સાથે આગળ વધી રહ્યા છીએ. અમે 2026ને ભારત-ફ્રાન્સ નવીનતાના વર્ષ તરીકે પણ ઉજવી રહ્યા છીએ. આ ભારત-ફ્રાન્સ વ્યૂહાત્મક ભાગીદારી પણ ખાસ છે કારણ કે તે આપણા લાંબા સમયથી ચાલતા સાંસ્કૃતિક અને રાજકીય સંબંધોના મજબૂત પાયા પર ટકી છે. ઇતિહાસ સાક્ષી છે; ફ્રાન્સમાં ભારતીય સૈનિકોના બલિદાન હજુ પણ આપણા હૃદયમાં જીવંત છે. ભાષાકીય વિષયોમાં રસ ધરાવતા લોકો એ પણ જાણે છે કે સંસ્કૃતને લોકપ્રિય બનાવવામાં ફ્રેન્ચ વિદ્વાનોએ ભજવેલી મહત્વપૂર્ણ ભૂમિકા. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ પર રોમેન રોલેન્ડના લખાણોએ આપણા સમાજને નજીક લાવ્યા છે. પેરિસથી પુડુચેરીના અરવિંદ આશ્રમ સુધી માતાની આધ્યાત્મિક યાત્રાએ અસંખ્ય ભારતીય અને ફ્રેન્ચ સાધકોને પ્રેરણા આપી છે.

મિત્રો,

દાયકાઓ પહેલા શ્રીલ પ્રભુપાદ સ્વામીએ પણ ફ્રાન્સની મુલાકાત લીધી હતી. તેમણે ઇસ્કોન દ્વારા ભારત અને ફ્રાન્સ વચ્ચે આધ્યાત્મિક સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કર્યો હતો. આજે યોગ ભારત અને ફ્રાન્સ વચ્ચે લોકો વચ્ચેના જોડાણનું માધ્યમ પણ બની ગયું છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર એફિલ ટાવરની છબીઓ ફ્રાન્સમાં યોગની લોકપ્રિયતાનું ઉદાહરણ આપે છે અને હવે આ ભવ્ય BAPS મંદિર દ્વારા, આપણા સાંસ્કૃતિક સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરવામાં આવી રહ્યો છે.

મિત્રો,

આજકાલ ભારત-ફ્રાન્સ જોઇન્ટ વેન્ચર્સની સંભાવના વિશે ચર્ચા થઈ રહી છે. સ્વામિનારાયણ મંદિરે આ સંભાવનામાં એક નવું પરિમાણ ઉમેર્યું છે. આ મંદિર "મેડ ઇન ઇન્ડિયા" અને "બિલ્ટ ઇન ફ્રાન્સ" બંને છે. તેના ઘણા પથ્થરો ભારતમાં કોતરવામાં આવ્યા હતા. ભારતની પ્રાચીન ચાતુર્ય ફ્રાન્સમાં આધુનિક એન્જિનિયરિંગ સાથે ભળી ગઈ છે. આ ભવ્ય મંદિર પેરિસમાં આકાર પામ્યું છે. તેથી, મને આશા છે કે આ મંદિર આવનારી સદીઓ સુધી ભારત અને ફ્રાન્સ વચ્ચે સહયોગ અને શક્યતાઓના પ્રતીક તરીકે પણ ઉભરી આવશે.

મિત્રો,

સ્વામિનારાયણ મંદિરો હંમેશા ભક્તિ અને સેવાનું સ્થળ રહ્યા છે. મને કહેવામાં આવ્યું છે કે આ મંદિર પણ આવા જ સેવા પ્રોજેક્ટ્સનું કેન્દ્ર બનશે. મને વિશ્વાસ છે કે અહીંથી ઉભરતી ભારતીય સંસ્કૃતિની ભાવના સમગ્ર યુરોપના લોકોને લાભદાયી નીવડશે. ભવિષ્યમાં જ્યારે પણ મને સમય મળશે, ત્યારે હું ચોક્કસપણે આ મંદિરની મુલાકાત લેવાનો પ્રયાસ કરીશ. આ શબ્દો સાથે, ફરી એકવાર, હું આજના લોકાર્પણ સમારોહમાં હાજર રહેલા તમામ મહેમાનોને, તમામ પરિવારોને, તમામ હરિ ભક્તોને અને સમગ્ર ભારતીય ડાયસ્પોરાને આ લોકાર્પણ પ્રસંગે મારી શુભકામનાઓ પાઠવું છું!

ખૂબ ખૂબ આભાર!

મર્સી બોકુ!

જય સ્વામિનારાયણ!