પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નેપાળના પ્રધાનમંત્રી શ્રી કે. પી. ઓલી સાથે જોગબાની-બિરાટનગર ખાતે બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (આઇસીપી)નું સંયુક્તપણે ઉદઘાટન કરશે. ભારત-નેપાળની સરહદ પર વેપારની સુગમતા અને લોકોની અવર-જવર માટે જોગબાની-બિરાટનગર ખાતે ભારતની મદદથી બીજી ઇન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ બનાવવામાં આવી છે.

બંને પ્રધાનમંત્રી ભારત સરકારની મદદથી નેપાળમાં ભુકંપ બાદ આવાસ પુનર્નિમાણ પરિયોજનામાં થયેલી નોંધપાત્ર પ્રગતિના સાક્ષી બનશે. ગોરખા અને નુવાકોટ જિલ્લામાં 50,000 આવાસોના નિર્માણ માટેની ભારત સરકારની કટિબદ્ધતા પૈકી 45,000 આવાસોનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ ચૂક્યુ છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India’s maternal mortality drops nearly 80% since 1990: Global study

Media Coverage

India’s maternal mortality drops nearly 80% since 1990: Global study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 29 માર્ચ 2026
March 29, 2026

Citizens Praise PM Modi for The Visionary Shift: Empowering Every Citizen in an Uncertain World