PM’s interacts with scholars participating in Neemrana Conference
PM discusses macro-eco, trade, monetary policy, competitiveness, productivity and energy with participants of Neemrana Conf

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નીમરાણા કોન્ફરન્સ 2016માં સહભાગી થયેલા વિદ્વાનો અને અર્થશાસ્ત્રીઓ સાથે આદાનપ્રદાન કર્યું હતું.

તેમની વચ્ચેની ચર્ચા બૃહદ અર્થશાસ્ત્ર, વેપાર, નાણાકીય નીતિ, સ્પર્ધાત્મકતા, ઉત્પાદકતા અને ઊર્જા જેવા ક્ષેત્રો પર કેન્દ્રીત હતી, જેમાં વૈશ્વિક સંશોધનમાંથી વિચારો રજૂ કરવામાં આવ્યા હતા.

આ ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રીએ લાંબા ગાળે હિતકારક બૃહદ્ આર્થિક નીતિ, નિયમો પર આધારિત બહુપક્ષીય વેપારી સમજૂતીઓ, આબોહવાની જવાબદાર નીતિ તથા રોજગારીનું સર્જન કરતી અને ગરીબી ઘટાડતી વૃદ્ધિ પર ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

તેમણે કૃષિ ઉત્પાદકતા વધારવા કેન્દ્ર સરકારે લીધેલા વિવિધ પગલાનો વિસ્તૃત ઉલ્લેખ કર્યો હતો તેમજ નવીન ઊર્જા પર કેન્દ્ર સરકારની નીતિ પર ધ્યાન દોર્યું હતું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12

Media Coverage

Indian Railways to roll out the first rake of 20 LHB coaches for Bangladesh Railway on August 12
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 12 ઓગસ્ટ 2026
August 12, 2026

India Rising on Every Front: Economic Strength, Global Recognition & Self-Reliance Under PM Modi’s Vision