પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આચાર્ય કૃપલાનીને તેમની જ્ન્મ જયંતીએ યાદ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, ગરીબો અને અછૂતોના કલ્યાણ માટે કામ કરનારા પ્રોત્સાહક વ્યક્તિત્વ ધરાવનારા આચાર્ય કૃપલાનીનું તેમની જન્મ જયંતીએ સ્મરણ કરું છું.
— Narendra Modi (@narendramodi) November 11, 2016


