પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું “પંડિત જવાહરલાલ નહેરૂને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ”
Tributes to Pandit Jawaharlal Nehru on his birth anniversary.
— Narendra Modi (@narendramodi) November 14, 2017


