#AmbedkarJayanti: PM Modi to visit Nagpur, visit Deekhshabhoomi, launch development initiatives
We are unwavering in our efforts towards creating a strong, prosperous and inclusive India of Dr. Ambedkar’s dreams: PM Modi

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતી પ્રસંગે નાગપુરની મુલાકાત લઈ રહ્યા છે.

પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કરેલા સંખ્યાબંધ ટ્વીટમાં પ્રધાન મંત્રીશ્રીએ જણાવ્યું છે કે “આવતીકાલે આંબેડકર જયંતિના ખાસ પ્રસંગે નાગપુરની મુલાકાત લેતાં હું અત્યંત સન્માનની લાગણી અનુભવું છું.”

નાગપુરમાં ડો. આંબેડકર સાથે ઘનિષ્ઠતાથી સંકળાયેલા સ્થળ દિક્ષાભૂમિ ખાતે હું પ્રાર્થના કરીશ.

આવતીકાલે નાગપુરમાં સંખ્યાબંધ પ્રોજેકટસનું ઉદ્દઘાટન થવાનુ છે અને તેની લોકોના જીવન ઉપર હકારાત્મક અસર પડશે.

આ વિકાસલક્ષી પ્રોજેકટસમાં આઈઆઈઆઈટી, આઈઆઈએમ અને એઈમ્સ અને કોરાડી થર્મલ વીજમથકના પ્રારંભનો સમાવેશ થાય છે. પ્રધાન મંત્રીશ્રી એક જાહેર સભાને પણ સંબોધન કરશે.

હું ડીજીધન મેલાના સમાપન સમારંભમાં જોડાઈશ અને ત્યાં લકી ગ્રાહક યોજના અને ડીજીધન વ્યાપાર યોજનાના મેગા ડ્રોના વિજેતાઓને એવોર્ડ એનાયત કરીશ.

અમે ડૉ. આંબેડકરના સપનાં મુજબના મજબૂત, સમૃધ્ધ અને સમાવેશી ભારતના નિર્માણ માટેના અમારા પ્રયાસોમાં અડગ રહીશું.

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
India’s annual coffee exports double to $1.3 billion in last 4 years

Media Coverage

India’s annual coffee exports double to $1.3 billion in last 4 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 21 જાન્યુઆરી 2025
January 21, 2025

Appreciation for PM Modi’s Effort Celebrating Culture and Technology