વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે : પ્રધાનમંત્રી મોદી
મહાત્મા ગાંધીના ઉપદેશોમાં વિશ્વની કોઈપણ સમસ્યાનો ઉકેલ છે : પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ એરપોર્ટ પર સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે વિશ્વમાં ભારતનું કદ વધી રહ્યું છે અને ભારત પ્રત્યે આદર વધ્યું છે. બાપુને તેમની 150 મી જયંતિ નિમિત્તે યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, મહાત્મા ગાંધીના ઉપદેશોમાં વિશ્વની કોઈપણ સમસ્યાનો ઉકેલ છે. 

 

 

Click here to read PM's speech

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY

Media Coverage

A Milestone in Financial Inclusion: The Success Story of PMSBY
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 9 મે 2026
May 09, 2026

Citizens Celebrate India’s Civilisational & Economic Awakening Under PM Narendra Modi