પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નારીશક્તિ પુરસ્કારનાં વિજેતાઓને મળ્યાં હતાં અને તેમની સાથે બેઠક કરી હતી.

આ બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ ‘સેવા પરમો ધર્મઃ’ આપણી સંસ્કૃતિનું અભિગન્ન અંગ છે એ વિશે વાત કરી હતી.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, પુરસ્કાર પ્રાપ્ત કરનાર વિજેતાઓએ અન્ય લોકોની સેવામાં પોતાનંં જીવન સમર્પિત કરી દીધું છે. તેમણે જણાવ્યું હતું કે, તેમનું આ પ્રદાન અતિ મહાન છે, જેનાં કારણે તમામ લોકોને લાભ થયો છે. તેમનું કાર્ય સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે, રાષ્ટ્ર સિસ્ટર નિવેદિતાની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યું છે, જેઓ નિઃસ્વાર્થ સેવાનીમૂર્તિસ્વરૂપહતાં.

|

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સમાજની સેવા ભારતની અસ્મિતા છે તથા ધર્મશાળા, ગૌશાળા અને શૈક્ષણિક સંસ્થાઓમાં તેમની છબી જોવા મળે છે.

|
|

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મેનકા ગાંધી પણ ઉપસ્થિત હતાં.

  • Babla sengupta January 04, 2024

    Babla sengupta
  • G.shankar Srivastav August 11, 2022

    आजादी का अमृत महोत्सव जिन्दाबाद!
  • G.shankar Srivastav August 11, 2022

    रक्षाबंधन की हार्दिक शुभकामनाएं!
  • G.shankar Srivastav August 11, 2022

    नमस्ते
  • Jayanta Kumar Bhadra May 30, 2022

    Jay Sree Krishna
  • Jayanta Kumar Bhadra May 30, 2022

    Jay Maa
  • Jayanta Kumar Bhadra May 30, 2022

    Jay Ganesh
  • Laxman singh Rana April 13, 2022

    नमो नमो 🇮🇳🌷
  • Laxman singh Rana April 13, 2022

    नमो नमो 🇮🇳
  • G.shankar Srivastav April 09, 2022

    जय हो
Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
PLI for textile catalyses investments of Rs 7,343 crore

Media Coverage

PLI for textile catalyses investments of Rs 7,343 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 જુલાઈ 2025
July 11, 2025

Appreciation by Citizens in Building a Self-Reliant India PM Modi's Initiatives in Action