PM hands over chaadar to be offered at Dargah of Khwaja Moinuddin Chishti 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં લઘુમતિ બાબતો (સ્વતંત્ર પ્રભાર) અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવી અને પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહને અજમેર શરીફમાં ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહ પર ચાદર અર્પણ કરવા માટે આપી હતી.

આ પ્રસંગે પોતાના સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કેઃ

“ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીના વાર્ષિક ઉર્સના અવસરે વિશ્વ ભરમાં તેમના અનુયાયીઓને શુભકામનાઓ અને અભિનંદન.

ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી, ભારતની મહાન આધ્યાત્મિક પરંપરાના પ્રતિક છે. ગરીબ નવાઝે માનવતાની સેવાનો જે પરિચય આપ્યો છે, તે ચોક્કસ જ આવનારી પેઢીઓને પ્રેરણા આપતો રહેશે.

આવનારા ઉર્સના સફળ આયોજન માટે મારી શુભકામનાઓ.”

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint

Media Coverage

Led by iPhones, ‘Made in India’ smartphone exports grow 28% y-o-y in CY25: Counterpoint
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 એપ્રિલ 2026
April 24, 2026

Made in India, Built for 2047: PM Modi’s Reforms Turning Rural Hope into National Strength