Successful test firing of Agni V makes every Indian very proud. It will add tremendous strength to our strategic defence: PM

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડીઆરડીઓ અને તેના વૈજ્ઞાનિકોને અગ્નિ –Vના સફળ પ્રક્ષેપણ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, અગ્નિ-Vના સફળ પ્રક્ષેપણથી દરેક ભારતીય ગર્વ અનુભવે છે. જે આપણા વ્યૂહાત્મક સંરક્ષણની મજબૂતીમાં જોરદાર વધારો કરશે.

અગ્નિ-Vનું સફળ પ્રક્ષેપણ ડીઆરડીઓ અને તેના વૈજ્ઞાનિકોના કપરા પરિશ્રમની ફળશ્રુતિ છે. હું તેમને અભિનંદન પાઠવું છું.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India

Media Coverage

Why Abrogation Of Article 370 Was A Strategic Necessity For India
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 05 ઓગસ્ટ 2026
August 05, 2026

Viksit Bharat in Action: Inclusive, Green, and Globally Competitive Under PM Modi