પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ સાંસદ અને લોકસભાના સ્પીકર શ્રી સોમનાથ ચેટરજીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “ભૂતપૂર્વ સાંસદ અને સ્પીકર શ્રી સોમનાથ ચેટરજી ભારતીય રાજનીતિના એક નિષ્ઠાવાન નેતા હતા. તેમણે આપણા સંસદીય લોકતંત્રને સમૃદ્ધ બનાવ્યું હતું અને તેઓ ગરીબ તથા કમજોર તબક્કાના લોકોના કલ્યાણ માટેનો એક મજબૂત અવાજ હતા. એમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના એમના પરિવારજનો તથા સમર્થકો સાથે છે.”

Explore More
દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી

લોકપ્રિય ભાષણો

દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે: મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Suzuki pledges Rs 70,000 cr investment in India over next 5-6 years

Media Coverage

Suzuki pledges Rs 70,000 cr investment in India over next 5-6 years
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM greets everyone on the occasion of Ganesh Chathurthi
August 27, 2025

The Prime Minister Shri Narendra Modi greeted everyone on the occasion of Ganesh Chathurthi today.

In a post on X, he wrote: