શેર
 
Comments
PM condoles the demise of Shri Naresh Chandra

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભૂતપૂર્વ જાહેર સેવક શ્રી નરેશ ચંદ્રાના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “શ્રી નરેશ ચંદ્રા ખૂબજ સારા જાહેર સેવક હતા, કે જેઓએ વહિવટી અને નીતિગત બાબતોમાં કાયમી છાપ છોડી છે. તેમના નિધનથી દુઃખ થયું છે.

મને નરેશજી સાથેની એક વૈચારિક ચર્ચા યાદ છે, કે જે તેમણે યુએસએના રાજદૂત તરીકે મને ભોજન પર બોલાવ્યો ત્યારે થઈ હતી. તેઓ ભારત-યુએસએ વચ્ચે મજબૂત સંબંધોમાં માનતા હતા. 

Explore More
પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

પ્રધાનમંત્રીએ 76મા સ્વતંત્રતા દિવસના પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી દેશને કરેલાં સંબોધનનો મૂળપાઠ
India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion

Media Coverage

India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 24 માર્ચ 2023
March 24, 2023
શેર
 
Comments

Citizens Shower Their Love and Blessings on PM Modi During his Visit to Varanasi

Modi Government's Result-oriented Approach Fuelling India’s Growth Across Diverse Sectors