પ્રધાનમંત્રીએ સ્વાતંત્ર્ય સેનાની શ્રી નરસિંહભાઈ પટેલના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કર્યું છે.
પ્રધાનમંત્રી શ્રીએ ટ્વીટ કર્યું:
“"નવસારીના સ્વાતંત્ર્યસેનાની શ્રી નરસિંહભાઇ પટેલના અવસાનથી દુઃખ અનુભવું છું. દેશની આઝાદીની લડાઈમાં તેઓનું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના.
ૐ શાંતિ: ||"
નવસારીના સ્વાતંત્ર્યસેનાની શ્રી નરસિંહભાઇ પટેલના અવસાનથી દુઃખ અનુભવું છું. દેશની આઝાદીની લડાઈમાં તેઓનું યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના.
— Narendra Modi (@narendramodi) July 21, 2022
ૐ શાંતિ: || pic.twitter.com/c3G0C6cVje


