ગુજરાતમાં પ્રચાર અર્થે આવતા સોનિયા ગાંધી અને ડો. મનમોહનસિંહને સીધો પડકાર કરતા નરેન્દ્રભાઇ મોદી

વરસાદ ખંચાવાથી ખેડૂતોને રૂા. ૧પ૦૦૦ કરોડનું ખેતીનું નુકશાન  કેન્દ્રના મંત્રીઓએ રૂબરૂમાં સહાયનું વચન આપેલું કેમ હજી સુધી એક પાઇ પણ નથી આપી?

સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા મૂકવા મંજૂરી કેમ નથી આપતા?

કેશોદ, બાબરા, બૂધેલ સુરત અને વડોદરા સભાઓ સોનિયાજી, ગુજરાત આવીને જાહેર કરો કે કોંગ્રેસમાં સાચો કેપ્ટન કોણ?!

 

Watch : Shri Modi adresses a gathering in Keshod

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સૌરાષ્ટ્રમાં ત્રણ જંગી ચૂંટણીસભાઓમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન ડો. મનમોહનસિંહ સામે સીધા સરસંધાન કરતા ગુજરાતના ખેડૂતોને બરબાદ કરવાના કેન્દ્રના ખેડૂત વિરોધી કારસા સામે વેધક પ્રશ્નો ખડા કરી દીધા હતા. કોંગ્રેસના આ બંને વરિષ્ઠ નેતાઓ આવતીકાલે ગુજરાતમાં ચૂંટણીસભાઓ સંબોધવા આવવાના છે ત્યારે, તેઓ ખેડૂતોને અન્યાય કેમ કર્યો તેના જવાબો આપવા માટેનું પૂરેપુરૂં લેશન કરીને આવે એવો પડકાર મુખ્યમંત્રીશ્રીએ આજે કેશોદ અને બાબરા તથા બૂધેલની કિસાનોની જંગી મેદનીવાળી સભાઓમાં કર્યો હતો.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ડો. મનમોહનસિંહ અને સોનિયા ગાંધીની કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતો સાથે છેતરપીંડી કરી છે તેના સ્પષ્ટ જવાબો આ બંને કોંગ્રેસના નેતાઓ ગુજરાતમાં આવીને આપે તેવી આક્રમક માંગ કરતા જણાવ્યું કે આ વર્ષે દશ વર્ષ પછી વરસાદ દોઢ મહિનો ખેંચાતા ગુજરાતના ખેડૂતોને ખેતીમાં રૂા. ૧પ૦૦૦ કરોડનું નુકશાન થયેલું. ખેડૂતોને ગૂમરાહ કરવા કેન્દ્રના ત્રણ મંત્રીઓ ગુજરાતમાં આવીને ખેડૂતોને ગુજરાત સરકારના આ અભ્યાસસર્વેના આધારે કેન્દ્રનું ખેતી રાહત પેકેજ અપાશે એવું વચન આપી ગયેલા. આજે ત્રણ મહિના વીતી ગયાએક પાઇ પણ ગુજરાતના ખેડૂતોને કેન્દ્ર સરકારે આપી નથીતો આવા જૂઠ્ઠાં વચનો કેમ આપ્યા?

બીજું, ગુજરાતના ખેડૂતોને જ્યારે દુનિયામાં મબલખ કમાણી કપાસની નિકાસથી થવાની હતી ત્યારે જ ગયા માર્ચ મહિનામાં કપાસની નિકાસ ઉપર એકાએક પ્રતિબંધ મૂકી દઇને રૂા. ૭૦૦૦ કરોડનું નુકશાન ખેડૂતોને કર્યું છે. કોના લાભાર્થે આ ખેડૂત વિરોધી કપાસનિકાસનો પ્રતિબંધ મૂકવામાં આવેલો અને કોના લાભાર્થે દુનિયામાં કપાસની ખરીદીનું બજાર પુરૂં થયું ત્યારે તે ઉઠાવી લેવાયો તેનો જવાબ આપો, એમ પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ માંગ કરી છે.

ત્રીજું, ગુજરાતે છેલ્લા દશ વર્ષમાં કેન્દ્ર સામે નર્મદા ડેમની ઊંચાઇ વધારવા મુખ્યમંત્રી જાતે ઉપવાસ ઉપર ઉતરેલા તેની યાદ આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ૧ર૧.૯પ મીટરની ડેમની ઊંચાઇ બનાવવા માટે સર્વોચ્ચ અદાલતમાંથી ન્યાય મેળવેલો. હવે, ૧૩૮ મીટરના પૂર્ણ ઊંચાઇના ડેમ માટે માત્ર છછ માળના ૩૮ દરવાજા જ મૂકવાના છે પરંતુ કેન્દ્ર સરકાર તેની મંજૂરી નથી આપતી, શા માટે? ગુજરાતની જનતા અને ખેડૂતોને નર્મદા યોજનામાંથી પાણી મેળવવાના હક્કથી વંચિત રાખવાનો કારસો શા માટે? ડો. મનમોહનસિંહ અને સોનિયાજી ગુજરાતની જનતાને જવાબ આપે તે માટે અગાઉથી આ સવાલો કર્યા છે, તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું કે, ગુજરાત આવો તો પૂરેપુરૂં હોમવર્કલેશન કરીને જ આવજો.

મુખ્યમંત્રીશ્રીએ કેન્દ્રની કોંગ્રેસ સરકારને ખેડૂત વિરોધી ગણાવી આકરા પ્રહારો કરતા જણાવ્યું કે ગુજરાતમાં કૃષિક્ષેત્રે ખેડૂતોએ સરકારના જળસંચય અને કૃષિમહોત્સવોને ઉપાડી લઇને ક્રાંતિ કરી, ત્યારે કોંગ્રેસીઓ આ અભિયાનને મોદીનો તાયફો ગણાવે છે! ભૂતકાળમાં કોંગ્રેસી સરકારોમાં ખેડૂતોને વીજળીની સબસીડી રૂા. ૩૦૦ કરોડ મળતી આજે રૂા. ૩૦૦૦ કરોડની સબસીડી ભાજપા સરકાર આપે છે. કોંગ્રેસ રાજમાં ખેડૂતોના ટ્રાન્સફોર્મરો વોલ્ટેજની ખામીને કારણે બળી જતા પણ કોંગ્રેસ સરકારોનું ટ્રાન્સફોર્મરો બદલવાનું રૂવાડુ ફરકતું નહોતુ આજે પૂરા વોલ્ટેજથી વીજળી મળે છે અને ટ્રાન્સફોર્મર બળી જાય તો તુરત બદલી અપાય છે.

કેન્દ્રની કોંગ્રેસ સરકાર જ્યારથી દિલ્હીમાં સત્તા ઉપર આવી છે ત્યારથી એક કીલો પણ ફર્ટિલાઇઝરનું ઉત્પાદન વધાર્યું નથી અને ફર્ટિલાઇઝરમાં પાંચ ગણો ભાવ વધારો ઝીંકી દીધો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.

કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાતના ખેડૂતોને જેટલો ઘોર અન્યાય કર્યો છે અને ખેતીને બરબાદ કરવાના પેંતરા કર્યા છે તેનો હિસાબ ખેડૂતો આ ચૂંટણીમાં આપી જ દેશે. સૌરાષ્ટ્રની જનતાને પીવાના અને સિંચાઇના નર્મદાના પાણી આપવા સામે પણ વિરોધ કરનારી કોંગ્રેસ સામે ગુજરાતના ખેડૂતોના મિજાજનો પરચો મળી જશે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.

Watch : Shri Modi adresses a gathering in Babra

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
New Zealand PM Christopher Luxon Backs India FTA, Praises Modi in Exclusive With Rahul Shivshankar

Media Coverage

New Zealand PM Christopher Luxon Backs India FTA, Praises Modi in Exclusive With Rahul Shivshankar
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi, President Prabowo Subianto attend joint press meet in Jakarta
July 07, 2026

Your Excellency, राष्ट्रपति प्रबोवो
दोनों देशों के delegates,
मीडिया के साथियों,
नमस्कार!
सलामत सियांग!

सबसे पहले, मैं इस गर्मजोशी भरे स्वागत के लिए अपने मित्र प्रेसीडेंट प्रबोवो का हृदय से आभार व्यक्त करता हूँ।

पिछले वर्ष भारत के गणतंत्र दिवस के मुख्य अतिथि के रूप में हमें उनका स्वागत करने का अवसर मिला। और आज, उनके आत्मीयता भरे निमंत्रण पर इंडोनेशिया की यात्रा करते हुए मुझे बहुत खुशी हो रही है।

आज सुबह मुझे बहुत स्नेह के साथ, आदर के साथ इंडोनेशिया का सर्वोच्च सम्मान दिया गया है। यह सम्मान कोटि कोटि भारतवासियों का है , इंडोनेशिया की लोगों के भावनाओं का है, भारत और इंडोनेशिया के ऐतिहासिक और आत्मीय संबंधों का है। मैं President Prabowoji इंडोनेशिया की सरकार और यहाँ की जनता का ह्रदय से आभार व्यक्त करता हूँ।

Friends,

बीते वर्षों में भारत और इंडोनेशिया के संबंधों में एक नई ऊर्जा, एक नया विश्वास और एक नई गहराई आई है।

2018 में बनी हमारी Comprehensive Strategic Partnership आज एक नई उड़ान ले रही है। हम Development, security, technology, culture और education, हर क्षेत्र में महत्वपूर्ण कदम बढ़ा रहे हैं।

मुझे विश्वास है, आज से भारत-इंडोनेशिया साझेदारी का एक सुनहरा अध्याय शुरू होगा। और इस सुनहरे अध्याय का बहुत बडा सकारात्मक प्रभाव इक्कीस-वीं सदी की दुनिया पर होगा पूरी मानवता पर होगा।

Friends,

हमारे देशों के बीच बढ़ता विश्वास हमारी रक्षा, सुरक्षा और मैरीटाइम सहयोग को मजबूत कर रहा है। आज हमने डिफेंस एक्सचेंज, डिज़ास्टर मैनेजमेंट और इन्डस्ट्रीयल सहयोग बढ़ाने पर सहमति बनाई।

अब हम दोनों देशों के coast guards हिंद महासागर में मैरीटाइम सेफ्टी और सिक्योरिटी के लिए मिलकर काम करेंगे। दो करीबी मैरीटाइम देश होने के नाते, हमने ब्लू इकॉनमी, पोर्ट डेवलपमेंट और मैरीटाइम ट्रेड में आपसी सहयोग बढ़ाने का भी निर्णय लिया है।

Friends,

भारत और इंडोनेशिया के लिए गरीबी को परास्त करना और अपने नागरिकों तक कल्याणकारी योजनाओं का लाभ पहुंचाना सर्वोच्च प्राथमिकता है। हमने इंडोनेशिया के साथ अपनी mid-day meal स्कीम और public distribution system के solutions साझा किए हैं। अब हम इस सहयोग को Next Level पर लेकर जा रहे हैं।

हमारा हेल्थ कॉ-ऑपरेशन, दोनों देशों में क्वालिटी हेल्थ सर्विस सुनिश्चित करने में अहम योगदान देगा। आज हुए एग्रीमेंट से भारत की हाई-क्वालिटी और किफायती दवाइयां इंडोनेशिया के नागरिकों को और सहजता से उपलब्ध होंगी।

हम इंडोनेशिया के डॉक्टर्स और health-care workers की केपैसिटी बिल्डिंग में भी योगदान देंगे। भारत में डेवलप किए गए गेहूं के बीज की सप्लाई से, इंडोनेशिया की फूड सेक्योरिटी और मजबूत होगी। हम एक दूसरे के साथ सस्टेनेबल फ़ार्मिंग और ऍग्रो-टेक्नॉलजी में best practices भी साझा करेंगे।

Friends,

Twenty First century टेक्नॉलजी ड्रिवन century है। भारत और इंडोनेशिया, दोनों ही युवा ऊर्जा से भरे हुए देश हैं। हमारे युवाओं में टेक्नोलॉजी के प्रति स्वाभाविक रुझान है।

हमने अपने युवाओं के बीच AI, टेलीकॉम, डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर जैसे क्षेत्रों में टेक्नॉलजी सहयोग बढ़ाने के लिए आज एक अहम एग्रीमेंट किया है। हम दोनों देशों के बीच स्टार्ट-अप सहयोग को और गहरा करने पर भी सहमत हुए हैं।

हम इंडोनेशिया में भारत के प्रतिष्ठित मैनेजमेन्ट इंस्टिट्यूट, IIM बेंगलुरू का कैंपस खोलने जा रहे हैं। इससे पूरे आसियान क्षेत्र के युवाओं को बहुत लाभ होगा।

स्पेस सेक्टर में भी हमारे बीच दशकों पुराना विश्वसनीय सहयोग रहा है। इसे आगे बढ़ाते हुए आज स्पेस सेक्टर में ज्वाइंट रिसर्च, टेक्नॉलजी शेयरिंग और केपैसिटी बिल्डिंग से जुड़े अहम निर्णय लिए गए हैं।

Friends,

आज के युग में, टेक्नॉलजी की “सप्लाई चेन रेज़ीलियंस” बहुत मायने रखती है। क्रिटिकल मिनरल्स और स्टील के क्षेत्र में सप्लाई चेन को अधिक मजबूती देने के लिए भी अहम समझौता हुआ है। हमारी कम्पनीज़ के बीच स्टेन-लेस स्टील और रेयर अर्थ मैग्नेट को लेकर साझेदारी की नई शुरुआत हो रही है।

Friends,

People-to-people ties हमारे संबंधों की सबसे बड़ी शक्ति हैं। हमें बहुत खुशी है कि भारत की UPI इंडोनेशिया के पेमेंट सिस्टम के साथ integrate होने जा रही है। इससे Ease of Doing Business और Ease of Travel, दोनों को ही बल मिलेगा।

Friends,

कल, राष्ट्रपति प्रबोवो के साथ मुझे, योग्याकार्ता में प्रम्बानन मंदिर के conservation project को लॉन्च करने का सौभाग्य मिलेगा। एक हजार वर्ष से भी अधिक पुराना प्रम्बानन मंदिर भारत और इंडोनेशिया की साझा सांस्कृतिक विरासत का प्रतीक है।

हम दोनों देश गुरुदेव रवीन्द्रनाथ टैगोर की ऐतिहासिक इंडोनेशिया यात्रा का शताब्दी वर्ष भी धूम-धाम से मनाएंगे। इंडोनेशिया की विकास यात्रा में महान शिक्षाविद और यहां के पहले शिक्षा मंत्री देवान्तरा जी का अहम योगदान रहा है। शिक्षा को लेकर उनके विचारों पर गुरुदेव टैगोर की सोच का गहरा प्रभाव था। इसलिए भारत-इंडोनेशिया, इस शताब्दी वर्ष को “टैगोर और देवान्तरा year of कल्चरल एण्ड एजुकेशनल डिप्लोमेसी” के रूप में मनाएंगे।

Friends,

लोकतांत्रिक मूल्य और विविधता में एकता, भारत और इंडोनेशिया की साझी ताकत रही हैं। दोनों देशों के election commissions के बीच MOU से हम डेमोक्रेटिक सहयोग को और मजबूत करने जा रहे हैं।

Friends,

वैश्विक मुद्दों पर भी भारत और इंडोनेशिया का सहयोग निरंतर बढ़ रहा है। Indo-Pacific के प्रति हमारे outlook में भी सिनर्जी है। भारत ने हमेशा “आसियान centrality” को विशेष महत्व दिया है।

वैश्विक उथल-पुथल के इस दौर में भारत का मानना है कि डायलॉग और डिप्लोमेसी की भूमिका, पहले से कहीं अधिक महत्वपूर्ण हो गई है। Palestine के विषय पर, हम Two-State Solution और long term peace का समर्थन करते हैं।

Friends,

एक सुनहरा दौर हम दोनों देशों के सामने दस्तक दे रहा है।

हमारे इतिहास में साझा संस्कृति है,
हमारे वर्तमान में साझा विश्वास है,
और हमारे भविष्य में साझा समृद्धि है।

मुझे भरोसा है हम साथ मिलकर इंडोनेशिया “एमास” और विकसित भारत का संकल्प साकार करेंगे।

बहुत-बहुत धन्यवाद।