"Shri Modi to talk with around 1500 senior district level party workers in Bihar on Saturday evening"

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ, તા.૬ જુલાઇ-ર૦૧૩ના રોજ શનિવારે સાંજે ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાનેથી ઓડિયો બ્રીજ કોમ્યુનિકેશન ટેકનોલોજીના માધ્યમથી બિહારના ૧પ૦૦ જેટલા વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે ઓડિયો બ્રીજ દ્વારા બિહારના કાર્યકર્તાઓ સાથેની આ વાતચીત ચૂંટણી પ્રચાર અભિયાનના ભાગરૂપે નથી.

શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં યોજાયેલી તાજેતરની વિધાનસભા અને લોકસભાની પેટાચૂંટણીઓમાં ઓડિયો બ્રીજના કાર્યક્રમનો સફળ વિનિયોગ કર્યો હતો અને ભાજપાના કાર્યકર્તાઓ સાથે મોબાઇલ ફોનથી વાતો કરી હતી. તેનાથી પ્રેરાઇને બિહારના વરિષ્ઠ કાર્યકર્તાઓએ ઓડિયો બ્રીજ દ્વારા મુખ્યમંત્રીશ્રીની સાથે સંવાદ કરવા વિનંતી કરી હતી જે મુખ્યમંત્રીશ્રીએ સ્વીકારી છે.

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI

Media Coverage

India's services exports rise by 12.7 pc in April despite West Asia crisis: RBI
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 30 મે 2026
May 30, 2026

Viksit Bharat in Motion: How PM Modi is Building a Self-Reliant Global India”