"CM listens to the people’s grievances, gives instructions to district officials for urgent redressal"

નિર્દોષ નાગરિકોને રંજાડનારાને કાયદાનો ડર હોવો જ જોઇએ

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સચિવાલય જનસંપર્ક કક્ષમાં સ્વાગત ઓન-લાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના સામાન્ય નાગરિકોની રજૂઆતો સાંભળીને તેમને સંતોષની અનુભૂતિ કરાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ નાગરિકની લેખિત રજૂઆત સંદર્ભમાં સંબંધકર્તા વિભાગના સચિવ અને જિલ્લા તંત્ર સાથે ઓનલાઇન સંવાદ કરીને નિરક્ષીર ન્યાયની અનુભૂતિ કરાવી હતી. ગુજરાતમાં સામાન્ય નાગરિક કે નિર્દોષને રંજાડનારાને કાયદાનો ડર હોવો જ જોઇએ એવી સ્પષ્ટ તાકીદ મુખ્યમંત્રીશ્રીએ વહીવટી અધિકારીઓને કરી હતી.

ગુજરતમાં સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ નેટવર્ક રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષા સુધી વિસ્તરેલું છે અને સરેરાશ ૭૮ ટકા નાગરિક રજૂઆતોનો સ્થળ ઉપર જ નિરાકરણ થાય છે. યુનોનો બેસ્ટ પબ્લીક સર્વિસ એવોર્ડ સ્વાગત ઓન લાઇન કાર્યક્રમને મળેલો છે. આ કાર્યક્રમમાં રાજ્ય મંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, સંબંધકર્તા સચિવશ્રીઓ જિલ્લાઓના કલેકટરો અને પોલીસ વડાઓ, મુખ્યમંત્રીશ્રીના અધિક અગ્રસચિવ શ્રી એ. કે. શર્મા તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત હતા

Explore More
શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

શ્રી રામ જન્મભૂમિ મંદિર ધ્વજારોહણ ઉત્સવ દરમિયાન પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ
PM Modi's record run: Assessing 12 years of governance and change

Media Coverage

PM Modi's record run: Assessing 12 years of governance and change
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 6 જૂન 2026
June 06, 2026

Viksit Bharat Rising: PM Modi's Vision Powers Energy, Defense & Digital Dominance