મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં દીયા આયોજિત વિશાળ યુવા ઉત્કર્ષ સંમેલનમાં યુવાનોને સામર્થ્યવાન ભારત નિર્માણ માટે પરિવર્તનના પ્રહરી બનવા આહ્વાન કર્યું હતું.

દેશ માટે સમર્પિત થવાના જીવન-ઉદેશની પ્રતિબધ્ધતા સાથે ભીતરની ઊર્જા જગાવવા તેમણે અનુરોધ કર્યો હતો.

આપણને સ્વરાજ પછી હવે દેશ માટે ક્રાંતિવીર દેશભકતોની જેમ મરી મીટવાનું સૌભાગ્ય ભલે નથી મળ્યું, પણ દેશ માટે જીવી જાણવાની જીવનની સાર્થકતા મેળવીએ એવી પ્રેરણા મુખ્યમંત્રીશ્રીએ યુવાનોને આપી હતી.

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર સંચાલિત ડિવાઇન ઇન્ડિયા યુથ એસોસિયેશન (DIYA) ના ઉપક્રમે આજે સુરતમાં ગુજરાતભરના ૮૦૦૦ જેટલી બૌધ્ધિક યુવાશકિતનું યુવાઉત્કર્ષ સંમેલન યોજાયું હતું.

યુવા પેઢીને તેજસ્વીતાની શકિતની અનુભૂતિ કરાવવાનું આહ્્વાન આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આધ્યાત્મિકતાનુ઼ વાતાવરણ ઊજાગર કરીને ભારતની યુવાશકિત ‘‘તેન ત્યકતેન ભૂંજિથાઃ''ની ભારતીય સંસ્કૃતિ ઉપભોગવાદી પશ્ચિમી સમાજની વિકૃતિને પરાસ્ત કરે. આ દેશ ભોગવાદ નહીં કે પ્રકૃતિના શોષણ પર નહીં પરંતુ ટ્રસ્ટીશિપના સિધ્ધાંત ઉપર અને પ્રકૃતિ સાથે સંવાદની જીવનશૈલીને વરેલો છે, માનવજાત ઉપર પ્રદૂષણોનું સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે, પર્યાવરણની જાળવણી આપણી ધરતીના ચિન્તનથી જ ઉપકારક બનશે એમ તેમણે જણાવ્યું હતું.

દેશની યુવાશકિતને સમુચિત કરીને યુગ નિર્માણનું સપનું સાકાર કરવાના ગાયત્રી પરિવારના અભિયાનોને આવકારતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આચાર્યશ્રી રામશર્માની જન્મશતાબ્દી ર૦૧૧માં છે અને આધ્યાત્મિક યુગપુરૂષ સ્વામી વિવેકાનંદજીની દોઢસોમી જન્મશતાબ્દી પણ છે ત્યારે, ભારતના મૂળ આત્મા આધ્યાત્મનું વૈશ્વિક જાગરણ કરીને યુગનિર્માણ કરવા તેમણે આહ્વાન કર્યું હતું.

વેદથી વિવેકાનંદ સુધી ભારતની જ્ઞાનસંપદાની વિરાસત વિસ્તરી છે અને ર૧મી સદીના જ્ઞાનયુગમાં વિશ્વ આખું ભારત સામે મીટ માંડીને બેઠું છે ત્યારે, ભારતની વિશ્વની સૌથી યુવાશકિત એમાં ઉણી ઉતરશે તો વિશ્વમાં નિરાશાનું વાતાવરણ છવાઇ જશે આથી યુવાશકિત આધ્યાત્મિક ચેતના ઊજાગર કરીને ભારતની શકિતનું નેતૃત્વ લે તે આવશ્યક છે એમ તેમણે જણાવ્યું હતું.

આપણી આધ્યાત્મિક સંસ્કૃતિ નદીને માતા માને છે જેથી નદીમાતા પ્રદૂષિત થાય નહીં, છોડ હી રણછોડ છે, પરમાત્મા છે એવું આપણા પૂર્વજોએ કહીને વૃક્ષ છેદન એ પાપ છે એવી જીવન સંવેદનાના સંસકાર આપેલા છે. આપણે પશ્ચિમી પ્રભાવ નીચે આવીને વૃક્ષનું નિકંદન અને ઉપભોગતાવાદની પરંપરા કે ભોગીલાલોની પશ્ચિમી સંસ્કૃતિનો માર્ગ છોડીને ભારતીય વિરાસતનો યુગનિર્માણનો માર્ગ કંડારીએ એમ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે મા ભારતીની પોકાર સાંભળી દેશની રક્ષા કાજે લશ્કરનો જવાન ફના થઇ જાય છે. આ જ ઉદ્દેશ યુવામનમાં ભીતરની ઊર્જા જગાવશે તો દેશ માટે જીવી જાણવાનું સામર્થ્ય પ્રગટશે.

સમાજે યુવાનો માટે શું કર્યું તે વિચારીને સમાજની સંવેદના અને સુખ-દુઃખની સહભાગીતા સાથે સામાજિક દાયિત્વ નિભાવવા તેમણે યુવાનોને અનુરોધ કર્યો હતો.

ડીવાઇન ઇન્ડિયા યુથ એસોસિએશન -દીયા-ના પ્રમુખશ્રી પ્રણવ પંડયાએ રાષ્ટ્ર સેવા માટે સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ તથા સરદાર પટેલે આપેલા યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આજે સમુચિત વિકાસની દોડમાં ગુજરાત સફળતાની ટોચ પર બિરાજે છે, કારણ કે દરેક ગુજરાતીની અંદર એક નરેન્દ્ર મોદી જીવે છે.

આજે કામુકતાના માર્ગ તરફ વળી ગયેલી યુવા પેઢીને નૂતન દિશા બતાવીને રાષ્ટ્ર સેવા તરફ વાળવાનો ‘‘દીયા''નો પ્રયાસ છે એમ તેમણે કહ્યું હતું.

અને પર્યાવરણ મંત્રીશ્રી મંગુભાઇ પટેલ, સાંસદશ્રી સી.આર. પાટીલ, શ્રી પ્રવીણભાઇ નાયક, મેયરશ્રી રણજીત ગિલીટવાળા, મ્યુનિસિપલ કમિશ્નર કુ. એસ. અપર્ણા, કલેકટરશ્રી એ. જે. શાહ, પદ્મશ્રી અનિલ જોશી, ધારાસભ્યશ્રી કિશોર વાંકાવાળા સહિત અગ્રણીઓ ઉપસ્થિત હતા.

ખીચોખીચ ભરાયેલા ઇન્ડોર સ્ટેડિયમમાં ઉપસ્થિત જનમેદનીએ મુખ્યમંત્રીશ્રીનું પ્રવચન સતત હર્ષનાદ-તાળીઓના ગડગડાટ વચ્ચે માણ્યું હતું.

Explore More
ଶ୍ରୀରାମ ଜନ୍ମଭୂମି ମନ୍ଦିର ଧ୍ଵଜାରୋହଣ ସମାରୋହରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀଙ୍କ ଅଭିଭାଷଣ

ଲୋକପ୍ରିୟ ଅଭିଭାଷଣ

ଶ୍ରୀରାମ ଜନ୍ମଭୂମି ମନ୍ଦିର ଧ୍ଵଜାରୋହଣ ସମାରୋହରେ ପ୍ରଧାନମନ୍ତ୍ରୀଙ୍କ ଅଭିଭାଷଣ
India to outpace global growth despite uncertainty, says IMF chief Georgieva

Media Coverage

India to outpace global growth despite uncertainty, says IMF chief Georgieva
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Press statement by the Prime Minister during the joint press statement with the Chancellor of Austria
April 16, 2026

Your Excellency, चांसलर स्टॉकर

दोनों देशों के delegates,

मीडिया के साथियों,

नमस्कार!

ग्रूस गॉट

चांसलर स्टॉकर, आपकी पहली भारत यात्रा पर मैं आपका हार्दिक स्वागत करता हूँ। हमे बहुत खुशी है कि आपने यूरोप के बाहर अपनी पहली यात्रा के लिए भारत को चुना। यह आपके विज़न और भारत-ऑस्ट्रीया संबंधों के प्रति आपकी प्रतिबद्धता को दर्शाता है।

चार दशकों के बाद ऑस्ट्रिया के चांसलर की भारत यात्रा अत्यंत महत्वपूर्ण है। वर्ष 2026 के ऐतिहासिक भारत -यूरोपियन यूनियन फ्री ट्रेड अग्रीमन्ट के बाद, भारत और यूरोपियन यूनियन के बीच संबंधों में एक नए सुनहरे अध्याय की शुरुआत हुई है। चांसलर स्टॉकर की विज़िट से, हम भारत-ऑस्ट्रिया संबंधों को भी एक नए कालखंड में ले जा रहे हैं।

Friends,

इंफ्रास्ट्रक्चर, इनोवेशन और सस्टेनिबिलिटी में भारत और ऑस्ट्रिया भरोसेमंद साझेदार रहे हैं। दिल्ली मेट्रो हो या हिमालय पर दस हजार फीट की ऊँचाई पर बना अटल टनल, ऑस्ट्रिया की टनलिंग एक्स्पर्टीज़ ने अपनी मजबूत छाप छोड़ी है।

इतना ही नहीं, रेल्वे प्रोजेक्ट्स से लेकर गुजरात के गिरनार रोपवे तक, क्लीन एनर्जी से लेकर urban डेवलपमेंट तक, भारत के कई इंजीनियरिंग प्रोजेक्ट्स में ऑस्ट्रियन कंपनियाँ सक्रिय भागीदार रही हैं।

Friends,

चांसलर स्टॉकर की यह यात्रा ट्रेड और इनवेस्टमेंट में नई ऊर्जा लाएगी। हमे बहुत खुशी है, कि वे एक बड़े vision और बड़े बिजनस delegation के साथ भारत आए हैं।

हम ऑस्ट्रिया की एक्स्पर्टीज़, और भारत की स्पीड और स्केल को जोड़कर, पूरे विश्व के लिए reliable टेक्नॉलजी और supply chain सुनिश्चित करेंगे। हम डिफेन्स, सेमीकन्डक्टर, quantum, और bio-टेक्नॉलजी में भी अपनी पार्ट्नर्शिप को सुदृढ़ करेंगे।

साथ ही, हम इंजीनियरिंग और टेक्निकल एजुकेशन सहयोग को भी और मजबूत करेंगे। IIT दिल्ली और ऑस्ट्रिया की मोंटान यूनिवर्सिटी के बीच आज साइन किया जा रहा MOU, इस knowledge एक्सचेंज का एक उज्ज्वल उदाहरण है।

Friends,

भारत का टैलेंट, ऑस्ट्रिया की innovation और productivity को बढ़ाने की क्षमता रखता है।

2023 में हमने ऑस्ट्रिया के साथ एक व्यापक माइग्रेशन एण्ड मोबिलिटी अग्रीमन्ट किया। अब इस अग्रीमन्ट के अंतर्गत, हम nursing सेक्टर में भी मोबिलिटी को आगे बढ़ाएंगे।

हम जॉइन्ट रिसर्च और start-up सहयोग को भी और मजबूत करेंगे। यूथ एक्सचेंज को प्रमोट करने के लिए, हम आज भारत-ऑस्ट्रिया वर्किंग हॉलिडे प्रोग्राम भी लॉन्च कर रहें हैं।

Friends,

आज पूरा विश्व एक बहुत ही गंभीर और तनावपूर्ण स्थिति से गुजर रहा है। और इसका प्रभाव हम सभी पर पड़ रहा है। ऐसे तनावपूर्ण वैश्विक माहौल में, भारत और ऑस्ट्रिया, हम एकमत हैं कि, मिलिटरी कॉन्फ्लिक्ट से समस्याओं का समाधान नहीं निकल सकता। यूक्रेन हो या वेस्ट एशिया, हम एक stable, सस्टेनबल और lasting peace का समर्थन करते हैं।

हम इस बात पर भी एकमत हैं, कि बढ़ते ग्लोबल challenges के समाधान के लिए Global institutions का रिफॉर्म अनिवार्य है। और आतंकवाद को जड़ से मिटाना, हमारी साझी प्रतिबद्धता है।

Your Excellency,

2024 में मेरी ऑस्ट्रिया की यात्रा भी, चार दशकों बाद हुई थी। उस विज़िट के बाद आज भारत में आपका स्वागत करना, हमारे लिए बहुत गर्व और खुशी की बात है। आइए, हम भारत-ऑस्ट्रिया साझेदारी को इनोवेशन centric और फ्यूचर रेडी बनाएं।

बहुत-बहुत धन्यवाद।