प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने आज गुजरात विधानसभा के सदस्य श्री करसनभाई सोलंकी के निधन पर शोक व्यक्त किया।
श्री मोदी ने एक्स पर एक पोस्ट में लिखा:
ગુજરાત વિધાનસભાના સભ્ય શ્રી કરસનભાઈ સોલંકીના અવસાનના સમાચાર આઘાતજનક છે. સાદગીભર્યું જીવન અને વંચિતોના કલ્યાણ માટે કરેલા સેવાકીય કાર્યો માટે તેઓ સદાય યાદ રહેશે.
— Narendra Modi (@narendramodi) February 4, 2025
સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના...!
ૐ શાંતિ...!!


