साझा करें
 
Comments

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને આજે સ્પેનથી ગુજરાતની સ્વર્ણિમ જ્યંતી ઉજવણીમાં સહભાગી બનેલા બિઝનેસ ડેલિગેશનના સભ્યોએ મળીને ગુજરાતના વિકાસની વિશિષ્ઠ પહેલથી તેઓ ખૂબજ પ્રભાવિત થયા હોવાની લાગણી વ્યકત કરી હતી.

સ્પેનના આ પ્રતિનિધિમંડળના સભ્યોમાં જેઓ અગ્રણી કંપની સંચાલકો છે તેમણે ગુજરાતમાં એરલાઇન્સ શરૂ કરવા, તેમજ મેડીકલ ટુરિઝમમાં રોકાણ કરવા ઉપરાંત માર્ગો, બાંધકામ-નિર્માણ, બંદરો-પેટ્રોલિયમ-ગેસ ક્ષેત્રના રોકાણ ભાગીદાર બનવાની તત્પરતા વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ સ્પેન ડેલીગેશન જાન્યુઆરી-ર૦૧૧માં યોજાનારી “વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ”માં ભાગ લે તે માટેનું આમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અરવિંદ શર્મા પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.

Explore More
अमृतकाल में त्याग और तपस्या से आने वाले 1000 साल का हमारा स्वर्णिम इतिहास अंकुरित होने वाला है : लाल किले से पीएम मोदी

लोकप्रिय भाषण

अमृतकाल में त्याग और तपस्या से आने वाले 1000 साल का हमारा स्वर्णिम इतिहास अंकुरित होने वाला है : लाल किले से पीएम मोदी
Full speed ahead: Vehicle sales set to touch a new high in April-September period

Media Coverage

Full speed ahead: Vehicle sales set to touch a new high in April-September period
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
प्रधानमंत्री ने भूतपूर्व राष्ट्रपति श्री राम नाथ कोविन्द को उनके जन्मदिवस पर शुभकामनाएँ दी
October 01, 2023
साझा करें
 
Comments

प्रधानमंत्री श्री नरेन्द्र मोदी ने भूतपूर्व राष्ट्रपति श्री राम नाथ कोविन्द को उनके जन्मदिवस पर शुभकामनाएँ दी हैं।

प्रधानमंत्री ने X पर पोस्ट किया:

"भूतपूर्व राष्ट्रपति श्री @ramnathkovind जी को उनके जन्मदिवस पर शुभकामनाएँ। उनके अनुकरणीय नेतृत्व और राष्ट्र के प्रति समर्पण ने एक अमिट छाप छोड़ी है। उनकी बुद्धिमत्ता और विनम्रता हमेशा लोगों को प्रभावित करती है। उनके दीर्घायु और स्वस्थ जीवन के लिए प्रार्थना करता हूं।"