• ૯ એપ્રિલ-કર્ણાટક-બેંગ્લોર
  • ૧૦ એપ્રિલ -ઉત્તરપ્રદેશ
  • ૧૧ એપ્રિલ -આસામ
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાજપાના અગ્રીમ તારક પ્રચારક તરીકે તેમના ભારત વ્યાપી ચૂંટણી પ્રચારનું અભિયાન અત્યંત વેગિલું બનાવ્યું છે.

તા. ૯મી એપ્રિલના રોજ તેઓ કર્ણાટકમાં ઝંઝાવાતી ચૂંટણી પ્રવાસ કરશે અને બેંગલોરમાં ભાજપાની વિરાટ વિજય સંકલ્પ રેલીને સંબોધશે.

તા.૧૦મી એપ્રિલે મુખ્યમંત્રીશ્રી ઉત્તરપ્રદેશનો પ્રવાસ કરીને ભાજપાની ચૂંટણી ઝૂંબેશનું નેતૃત્વ કરશે અને ૧૧ મી એપ્રિલે આસામમાં ભાજપાની જનસભાઓને સંબોધશે.

Explore More
आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी

लोकप्रिय भाषण

आज सम्पूर्ण भारत, सम्पूर्ण विश्व राममय है: अयोध्या में ध्वजारोहण उत्सव में पीएम मोदी
India gifts indigenously built BHISHM Cube medical systems to Kyrgyzstan

Media Coverage

India gifts indigenously built BHISHM Cube medical systems to Kyrgyzstan
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
प्रधानमंत्री ने बाबा विश्वनाथ मंदिर में दर्शन और पूजा-अर्चना की, देशवासियों की समृद्धि और अच्छे स्वास्थ्य के लिए प्रार्थना की
April 29, 2026

 

प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी ने आज काशी स्थित बाबा विश्वनाथ मंदिर में दर्शन और पूजा-अर्चना की, जहां उन्होंने देशवासियों के सुख, समृद्धि और आरोग्‍यपूर्ण जीवन के लिए कामना की। 

"हर हर महादेव !

काशी में बाबा विश्वनाथ मंदिर में दर्शन और पूजन का सौभाग्य मिला। यहां भगवान भोलेनाथ से समस्त देशवासियों के लिए सुख-समृद्धि और आरोग्यपूर्ण जीवन की कामना की।

माँ अन्नपूर्णा एवं माँ गंगा के दर्शन से असीम शांति मिली। उनकी कृपा से हर किसी में सकारात्मक ऊर्जा का संचार हो !

काशी की जनता को पुनः नमन