પ્રધાનમંત્રીએ અજ્ઞાત સૈનિકની સમાધિ પર પુષ્પચક્ર અર્પણ કર્યું

June 15th, 06:00 pm

પ્રધાનમંત્રીએ સ્લોવાકિયાના પ્રધાનમંત્રી મહામહિમ રોબર્ટ ફિત્સોની સાથે સ્મારક પર પુષ્પચક્ર અર્પણ કર્યું હતું અને બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન સ્લોવાકિયાની મુક્તિમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા બહાદુર સૈનિકો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ વોર્સોમાં અજાણ્યા સૈનિકની કબર પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

August 22nd, 08:12 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વોર્સોમાં અજાણ્યા સૈનિકની સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.