પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએ લોકમાન્ય બાલ ગંગાધર તિલકને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલીપાઠવી છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે, “ લોકમાન્ય તિલકને તેમની જયંતી પર કોટિ-કોટિ વંદન. દેશભક્તિનીભાવનાથી ઓતપ્રોત તેઓ એક એવા સ્વતંત્રતા સેનાની હતા, જેમણે પૂર્ણ સ્વરાજ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. કૃતજ્ઞ રાષ્ટ્ર તેમના યોગદાનને સદૈવ યાદ કરશે.”
लोकमान्य तिलक को उनकी जयंती पर कोटि-कोटि नमन। देशभक्ति की भावना से ओतप्रोत वे एक ऐसे स्वतंत्रता सेनानी थे, जिन्होंने पूर्ण स्वराज के लिए अपना जीवन समर्पित कर दिया। कृतज्ञ राष्ट्र उनके योगदान को सदैव स्मरण करता रहेगा। pic.twitter.com/1YJYz0tNbH
— Narendra Modi (@narendramodi) July 23, 2019