પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત 'રાજાજી ઉત્સવ'ની પ્રશંસા કરી, જે શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારીજીને સન્માનિત કરે છે અને જે આપણા ભાગ્યને ઘડનારાઓને સન્માનિત કરવાના અને સંસ્થાનવાદી માનસિકતાના અવશેષોને છોડી દેવાના ભારતના સંકલ્પને પ્રતિબિંબિત કરે છે

February 23rd, 05:12 pm