પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીરથી 77માં સ્વતંત્રતા દિવસના અવસર પર દેશને સંબોધિત કરતા કહ્યું કે સરકારે સરહદી ગામો માટે વાઈબ્રન્ટ વિલેજ કાર્યક્રમ શરૂ કર્યો છે

August 15th, 02:42 pm