પ્રધાનમંત્રી શ્રીએ પીઢ ગુજરાતી ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો

November 27th, 10:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​પીઢ ગુજરાતી ફોટો પત્રકાર શ્રી ઝવેરીલાલ મહેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.