પ્રધાનમંત્રીએ શ્રી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો
August 24th, 07:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય અને રાજસદન અયોધ્યાના વડા શ્રી વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્રાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.