127 વર્ષ પછી પવિત્ર પિપ્રહવા અવશેષો પરત આવ્યાનું પ્રધાનમંત્રીએ સ્વાગત કર્યું
July 30th, 02:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે 127 વર્ષ પછી ભગવાન બુદ્ધના પવિત્ર પિપ્રહવા અવશેષો ભારતમાં પરત આવવાની પ્રશંસા કરી અને તેને રાષ્ટ્રના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા માટે ગર્વ અને આનંદની ક્ષણ ગણાવી હતી.