આપણા નિવૃત્ત સૈનિકો, નાયક અને દેશભક્તિનાં કાયમી પ્રતિકો છે: પ્રધાનમંત્રી
January 14th, 01:21 pm
આપણા રાષ્ટ્રની રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર બહાદુર મહિલાઓ અને પુરુષો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા, પ્રધાનમંત્રીએ આજે સશસ્ત્ર દળોના નિવૃત્ત સૈનિક દિવસ નિમિત્તે ટિપ્પણી કરી કે આપણા નિવૃત્ત સૈનિકો નાયકો અને દેશભક્તિના કાયમી પ્રતિકો છે.પ્રધાનમંત્રીએ પીઢ ફિલ્મ નિર્માતા શ્રી શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કર્યો
December 23rd, 11:00 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ ફિલ્મ નિર્માતા શ્રી શ્યામ બેનેગલના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.પ્રધાનમંત્રીશ્રીએ આઈએનએના પીઢ લલિત રામજીને નિધન અંગે શોક વ્યક્ત કર્યો
May 09th, 01:50 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈએનએના પીઢ શ્રી લલિત રામજીના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.