પ્રધાનમંત્રીએ WAVESના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠકની અધ્યક્ષતા કરી, જે વૈશ્વિક સમિટ છે જે મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકસાથે લાવે છે

પ્રધાનમંત્રીએ WAVESના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠકની અધ્યક્ષતા કરી, જે વૈશ્વિક સમિટ છે જે મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકસાથે લાવે છે

February 07th, 11:41 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​વિડિયો કોન્ફરન્સ દ્વારા WAVESના સલાહકાર બોર્ડની એક વ્યાપક બેઠકની અધ્યક્ષતા કરી. WAVES એક વૈશ્વિક સમિટ છે જે મનોરંજન, સર્જનાત્મકતા અને સંસ્કૃતિની દુનિયાને એકસાથે લાવે છે.

ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

ઇન્ડોનેશિયાના જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રીના ભાષણનો મૂળ પાઠ

February 02nd, 02:45 pm

મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના અધ્યક્ષ પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. કોબાલન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, શુભ અવસરનો હિસ્સો બનનારા ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના અમારા બધા મિત્રો અને આ દિવ્ય અને ભવ્ય મંદિરને સાકાર બનાવનારા બધા કારીગર ભાઈઓ!

ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમનાં મહા કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમનાં મહા કુંબાભિશેગમ દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું વક્તવ્ય

February 02nd, 02:30 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો સંદેશ મારફતે ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં શ્રી સનાતન ધર્મ આલયમના મહા કુંબાભિશેગમ દરમિયાન પોતાની ટિપ્પણી કરી હતી. તેમણે મહામહિમ રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો, મુરુગન ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન પા હાશિમ, મેનેજિંગ ટ્રસ્ટી ડો. કોબાલાન, તમિલનાડુ અને ઇન્ડોનેશિયાના મહાનુભાવો, પૂજારીઓ અને આચાર્યો, ભારતીય ડાયસ્પોરાના સભ્યો, ઇન્ડોનેશિયા અને અન્ય દેશોના તમામ નાગરિકો કે જેઓ આ શુભ પ્રસંગમાં સામેલ હતા તેમને તથા આ દિવ્ય અને ભવ્ય મંદિરને વાસ્તવિક સ્વરૂપ આપનાર તમામ પ્રતિભાશાળી કલાકારોને પણ હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ યુનિટી ઇન ક્રિએટીવીટી સ્પર્ધાના વિજેતાઓ તેમજ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા

February 08th, 09:59 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2021માં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત સર્જનાત્મકતામાં એકતા સ્પર્ધાના વિજેતાઓને તેમજ સહભાગીઓને અભિનંદન પાઠવ્યા છે.