India – France Joint Statement

February 18th, 08:10 am

At the invitation of Hon’ble Prime Minister of India, Shri Narendra Modi, President of the French Republic H.E. Mr. Emmanuel Macron paid an official visit to India from 17 to 19 February 2026 and participated in the Artificial Intelligence Impact Summit 2026. During the visit, the two leaders held bilateral talks and jointly inaugurated the 2026 India-France Year of Innovation in Mumbai on 17 February. This is President Macron’s 4th visit to India and it follows Prime Minister Modi’s visit to France in February 2025.

પ્રધાનમંત્રીએ AI ક્ષેત્રમાં કાર્યરત CEO અને નિષ્ણાતો સાથે વાતચીત કરી

January 29th, 06:33 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વહેલી સવારે લોક કલ્યાણ માર્ગ પર સ્થિત તેમના નિવાસસ્થાને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં કાર્યરત CEO અને નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી.

ઓમાનમાં ભારતીય વિદ્યાર્થીઓ અને ભારતીય સમુદાયને પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 18th, 12:32 pm

આ યુવાન ઉત્સાહ અને ઊર્જાએ અહીંનું પૂરું વાતાવરણ ચાર્જ કરી દીધું છે. હું બધા ભાઇ-બહેનોને પણ નમસ્કાર કરું છું, જે સ્થળની કમીના કારણે આ હોલમાં નથી બેઠા, અને નજીકના હોલમાં સ્ક્રીન પર આ કાર્યક્રમ લાઇવ જોઈ રહ્યા છે. હવે તમે કલ્પના કરી શકો છો કે અહીં સુધી આવવા છતાં અંદર ન જઈ શકતા તેમના મનમાં કેવું થતું હશે.

પ્રધાનમંત્રીએ ઓમાનમાં ભારતીય સમુદાયને સંબોધિત કર્યું

December 18th, 12:31 pm

સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ ભારતમાં રહેતા પરિવારો અને મિત્રો તરફથી સમુદાયને શુભેચ્છા પાઠવી. તેમણે તેમના ખૂબ જ ઉષ્માભર્યા અને રંગીન સ્વાગત બદલ તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે તેઓ ઓમાનમાં સ્થાયી થયેલા ભારતના વિવિધ ભાગોના લોકોને મળીને આનંદ અનુભવે છે, અને નોંધ્યું કે વિવિધતા એ ભારતીય સંસ્કૃતિનો પાયો છે - એક મૂલ્ય જે તેમને કોઈપણ સમાજમાં આત્મસાત કરવામાં મદદ કરે છે જેનો તેઓ ભાગ બને છે. ઓમાનમાં ભારતીય સમુદાયને કેટલી સારી રીતે માનવામાં આવે છે તે વિશે બોલતા, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે સહઅસ્તિત્વ અને સહકાર એ ભારતીય ડાયસ્પોરાની ઓળખ છે.

G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રીનું નિવેદન: સત્ર 3

November 23rd, 04:05 pm

જેમ જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે, તેમ તેમ તકો અને સંસાધનો બંને થોડા હાથમાં કેન્દ્રિત થઈ રહ્યા છે. વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ ટેકનોલોજી માટે સંઘર્ષ વધી રહ્યો છે. આ માનવતા માટે ચિંતાનો વિષય છે અને નવીનતા માટે અવરોધ પણ છે. આને સંબોધવા માટે, આપણે આપણી વિચારસરણીમાં મૂળભૂત પરિવર્તન લાવવું જોઈએ.

પ્રધાનમંત્રીએ "સૌ માટે ન્યાયી અને સમાન ભવિષ્ય" પર G20 સત્રને સંબોધન કર્યું

November 23rd, 04:02 pm

પ્રધાનમંત્રી narendઆજે G20 શિખર સંમેલનના ત્રીજા સત્ર સૌ માટે ન્યાયી અને સમાન ભવિષ્ય - ક્રિટિકલ મિનરલ્સ; યોગ્ય કાર્ય; આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને સંબોધન કર્યું. પ્રધાનમંત્રીએ ક્રિટિકલ ટેક્નોલોજીઓને પ્રોત્સાહન આપવાની રીતમાં મૂળભૂત ફેરફાર લાવવા આહ્વાન કર્યું. તેમણે નોંધ્યું કે આવી ટેક્નોલોજી એપ્લિકેશન્સ 'નાણાં-કેન્દ્રીત' ને બદલે 'માનવ-કેન્દ્રીત', 'રાષ્ટ્રીય' ને બદલે 'વૈશ્વિક' હોવી જોઈએ, અને 'વિશિષ્ટ મોડેલો' ને બદલે 'ઓપન સોર્સ' પર આધારિત હોવી જોઈએ. તેમણે વિગતવાર જણાવ્યું કે આ દ્રષ્ટિકોણને ભારતના ટેક્નોલોજી ઇકોસિસ્ટમમાં સંકલિત કરવામાં આવ્યો છે અને તેના પરિણામે અવકાશ એપ્લિકેશન્સ, AI અથવા ડિજિટલ પેમેન્ટ્સ, જ્યાં ભારત વિશ્વ અગ્રણી છે, તેમાં નોંધપાત્ર ફાયદા થયા છે.

‘વોકલ ફોર લોકલ’ મન કી વાતમાં, પીએમ મોદીએ સ્વદેશી ગૌરવ સાથે તહેવારો ઉજવવા વિનંતી કરી

August 31st, 11:30 am

આ મહિનાના મન કી બાત સંબોધનમાં, વડાપ્રધાન મોદીએ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મદદ કરનારા સુરક્ષા દળો અને નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. તેમણે જમ્મુ અને કાશ્મીરમાં રમતગમતના કાર્યક્રમો, સૌર ઉર્જા, 'ઓપરેશન પોલો' અને ભારતીય સંસ્કૃતિના વૈશ્વિક પ્રસાર જેવા મહત્વપૂર્ણ વિષયો પર પણ વાત કરી. પીએમએ નાગરિકોને તહેવારોની મોસમ દરમિયાન મેડ-ઇન-ઇન્ડિયા ઉત્પાદનો ખરીદવા અને સ્વચ્છતા જાળવવાના મહત્વ વિશે વધુ યાદ અપાવ્યું.

એનડીટીવી વર્લ્ડ સમિટમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 21st, 10:25 am

જો છેલ્લા 4-5 વર્ષનો સમયગાળો જોઈએ તો... મોટાભાગની ચર્ચાઓમાં એક વસ્તુ સામાન્ય રહી છે... અને તે છે... ચિંતા... ભવિષ્યની ચિંતા... કોરોના દરમિયાન ચિંતા કે વૈશ્વિક રોગચાળાનો સામનો કેવી રીતે કરવો... જ્યારે કોવિડ વધ્યો ત્યારે વિશ્વની અર્થવ્યવસ્થા અંગે ચિંતા હતી... કોરોનાને કારણે મોંઘવારી અંગે ચિંતા વધી... બેરોજગારી અંગે ચિંતા વધી... જળવાયુ પરિવર્તન અંગે ચિંતા હતી... પછી શરૂ થયેલા યુદ્ધોને લીધે, ચર્ચાઓમાં ચિંતાઓ વધુ વધી... વૈશ્વિક પુરવઠા શૃંખલાના વિઘટનની ચિંતા... નિર્દોષ લોકોના જીવ ગુમાવવાની ચિંતા... આ તણાવ, આ સંઘર્ષો, આ બધું વૈશ્વિક સમિટમાં પ્રતિબિંબિત થાય છે અને પરિસંવાદોનો વિષય બન્યો છે. અને આજે જ્યારે ચર્ચાનું કેન્દ્ર ચિંતા છે, તો ભારતમાં કેવા પ્રકારની વિચારસરણી ચાલી રહી છે...? કેટલો મોટો વિરોધાભાસ છે. અહીં ચર્ચા છે 'ધ ઈન્ડિયન સેન્ચ્યુરી'... ભારતની સદી, વિશ્વમાં ખળભળાટ વચ્ચે, ભારત આશાનું કિરણ બન્યું છે... વિશ્વ જ્યારે ચિંતામાં ડૂબી ગયું છે, ત્યારે ભારત આશા ફેલાવી રહ્યું છે. અને એવું નથી કે વૈશ્વિક પરિસ્થિતિઓ આપણા માટે વાંધો નથી...આપણા માટે વાંધો છે...ભારતની સામે પડકારો પણ છે...પરંતુ અહીં સકારાત્મકતાનો અહેસાસ છે, જે આપણે બધા અનુભવી રહ્યા છીએ. અને તેથી... અમે ભારતીય સદી વિશે વાત કરી રહ્યા છીએ.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં એનડીટીવી વર્લ્ડ સમિટ 2024ને સંબોધિત કર્યું

October 21st, 10:16 am

પાછલા 4-5 વર્ષોને પ્રતિબિંબિત કરતા, પ્રધાનમંત્રીએ ધ્યાન દોર્યું કે ભવિષ્યની ચિંતાઓ પર ચર્ચા એ એક સામાન્ય વિષય છે. તેમણે ઉલ્લેખ કર્યો કે કોવિડ રોગચાળાના તાજેતરના પડકારો, કોવિડ પછીના આર્થિક તણાવ, મોંઘવારી અને બેરોજગારી, જળવાયુ પરિવર્તન, ચાલી રહેલા યુદ્ધો, સપ્લાય ચેઇનમાં વિક્ષેપ, નિર્દોષોના મૃત્યુ, ભૌગોલિક રાજકીય તણાવ અને સંઘર્ષો તમામ વૈશ્વિક સમિટમાં ચર્ચાનો મુદ્દો બની ગયા છે. તે સમયે ભારતમાં થઈ રહેલી ચર્ચાઓ સાથે સમાનતા દર્શાવતા, પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત પોતાની સદી વિશે વિચારણા કરી રહ્યું છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “વૈશ્વિક ઉથલપાથલના આ યુગમાં ભારત આશાનું કિરણ બની ગયું છે. જ્યારે વિશ્વ ચિંતિત છે, ત્યારે ભારત આશા ફેલાવી રહ્યું છે”. તેમણે તે વાત પર જોર આપ્યું કે ભલે ભારત વૈશ્વિક પરિસ્થિતિ અને તેની સામેના પડકારોથી પ્રભાવિત હોય, પરંતુ સકારાત્મકતાની ભાવના છે જેનો અનુભવ કરી શકાય છે.

આઇટીયુ વર્લ્ડ ટેલિકૉમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024ના ઉદ્ઘાટન સમયે પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

October 15th, 10:05 am

મંત્રીમંડળમાં મારા સહયોગી જ્યોતિરાદિત્ય સિંધિયા જી, ચંદ્રશેખર જી, આઈટીયુના મહાસચિવ, વિવિધ દેશોના મંત્રીઓ, ભારતના વિવિધ રાજ્યોના તમામ મંત્રીઓ, ઉદ્યોગ અગ્રણીઓ, ટેલિકોમ નિષ્ણાતો, સ્ટાર્ટઅપ્સની દુનિયાના મારા પ્રિય યુવાનો, દેશના અન્ય મહાનુભાવો. દેશ-દુનિયામાંથી આવેલા મહાનુભવો, દેવીઓ અને સજ્જનો,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં આઇટીયુ વર્લ્ડ ટેલિકૉમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી 2024નું ઉદઘાટન કર્યું

October 15th, 10:00 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આંતરરાષ્ટ્રીય ટેલિકમ્યુનિકેશન યુનિયન - વર્લ્ડ ટેલિકમ્યુનિકેશન સ્ટાન્ડર્ડાઇઝેશન એસેમ્બલી (ડબલ્યુટીએસએ) 2024નું ઉદઘાટન કર્યું. શ્રી મોદીએ આ કાર્યક્રમ દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ 2024ની 8મી એડિશનનું ઉદઘાટન પણ કર્યું. તેમણે આ પ્રસંગે પ્રદર્શિત પ્રદર્શનનું અવલોકન કર્યું હતું.

ભારત – મલેશિયા વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી પર સંયુક્ત નિવેદન

August 20th, 08:39 pm

20 ઓગસ્ટ, 2024ના રોજ મલેશિયાના પ્રધાનમંત્રી દાતો'સેરી અનવર ઇબ્રાહીમે ભારતની મુલાકાત લીધી હતી અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને સત્તાવાર મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું. મલેશિયાના પ્રધાનમંત્રીની દક્ષિણ એશિયાઈ પ્રદેશની આ પ્રથમ મુલાકાત હતી, અને બંને પ્રધાનમંત્રીઓ વચ્ચેની પ્રથમ બેઠક હતી, જેનાથી તેઓ વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી શક્યા હતા. વિસ્તૃત ચર્ચાઓમાં એવા ઘણા ક્ષેત્રો સામેલ હતા જે ભારત અને મલેશિયાના સંબંધોને બહુસ્તરીય અને બહુઆયામી બનાવે છે.

સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2023ના ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓ સાથેની વાતચીતમાં પ્રધાનમંત્રીના સંબોધનનો મૂળપાઠ

December 19th, 11:32 pm

21મી સદીનું ભારત આજે જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન અને જય અનુસંધાનના મંત્ર પર આગળ વધી રહ્યું છે. હવે દરેક ભારતીય આ વિચારમાંથી બહાર આવી ગયો છે કે કંઈ ન થઈ શકે, આ બદલાઈ શકે નહીં. આ નવી વિચારસરણીના કારણે છેલ્લા 10 વર્ષમાં ભારત 10માથી પાંચમા ક્રમનું અર્થતંત્ર બની ગયું છે. આજે ભારતની યુપીઆઈનો અવાજ આખી દુનિયામાં સંભળાઈ રહ્યો છે. કોરોના સંકટ દરમિયાન ભારતે મેડ ઈન ઈન્ડિયા વેક્સીન બનાવી. ભારતે પણ તેના નાગરિકોને મફતમાં રસી આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી અને વિશ્વના ડઝનબંધ દેશોમાં રસી પહોંચાડી.

પ્રધાનમંત્રીએ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2023ની ગ્રાન્ડ ફિનાલેના સહભાગીઓને સંબોધન કર્યું

December 19th, 09:30 pm

પ્રધાનમંત્રીએ કોલસા મંત્રાલયની પરિવહન અને લોજિસ્ટિક્સની થીમ પર કામ કરી રહેલા કર્ણાટકના મૈસૂર ખાતે આવેલા નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ એન્જિનિયરિંગના શ્રી સોયકત દાસ અને શ્રી પ્રોતિક સાહા સાથે સંવાદ કર્યો હતો. તેઓ રેલવેના માલવહન માટે IoT આધારિત પ્રણાલી તૈયાર કરી રહ્યા છે. પ્રધાનમંત્રીએ તેમને કહ્યું હતં કે, હેકાથોન તેમના માટે પણ શીખવાનો એક અવસર છે અને તેઓ હંમેશા સહભાગીઓ સાથે વાર્તાલાપ કરવા માટે આતુર રહે છે. સહભાગીઓના ચમકી રહેલા ચહેરાઓ પર નજર કરીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેમનો ઉત્સાહ, સંકલ્પશક્તિ અને રાષ્ટ્રનિર્માણ માટેની તેમની ઇચ્છા ભારતની યુવા શક્તિની ઓળખ બની ગઇ છે. બાંગ્લાદેશના વિદ્યાર્થીઓનો સમાવેશ કરતી ટીમે પણ પ્રધાનમંત્રીને જાણ કરી હતી કે, તેઓ રેલવે કોલસા વેગનના અન્ડરલોડિંગ અને ઓવરલોડિંગની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કારણ કે તેના લીધે નુકસાન અથવા દંડ થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે તેઓ IoT અને AI આધારિત તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. ટીમમાં કુલ છ સભ્યો છે જેમાં ભારતના ત્રણ અને બાંગ્લાદેશના ત્રણ સભ્યો છે. પ્રધાનમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેમણે હાથ ધરેલા આ પ્રયાસથી હાલમાં પરિવર્તનના તબક્કામાંથી પસાર થઇ રહેલી ભારતીય રેલવેને ફાયદો. તેમણે માહિતી આપી હતી કે, માલ પરિવહન એ ધ્યાનમાં રાખવામાં આવતું ક્ષેત્ર છે અને આશા વ્યક્ત કરી હતી કે ભવિષ્યમાં બાંગ્લાદેશમાંથી ઘણા વધુ વિદ્યાર્થીઓ ભારત આવશે અને ઉલ્લેખ કર્યો હતો કે, ‘ભારતમાં અભ્યાસ’ નામનો કાર્યક્રમ આવા વિદ્યાર્થીઓને મદદરરૂપ થશે.

સરકારી યોજનાઓ દિવાળી પર દરેક ઘરમાં ખુશીઓ લાવી રહી છે: પ્રધાનમંત્રી શ્રી

November 10th, 03:03 pm

MyGovIndia X હેન્ડલે PM આવાસ યોજના, ઉજ્જવલા યોજના, PM કિસાન સન્માન નિધિ યોજના, પ્રધાનમંત્રી મુદ્રા યોજના, આયુષ્માન ભારત યોજના, UPI ડિજિટલ પેમેન્ટ્સ, સ્ટાર્ટ અપ ઈન્ડિયા વગેરે જેવી યોજનાઓના લાભો વિશે માહિતી આપતો વીડિયો પોસ્ટ કર્યો છે.

પ્રધાનમંત્રી શ્રીએ Google CEO સુંદર પિચાઈ સાથે વાતચીત કરી

October 16th, 10:26 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે અગાઉ ગુગલ અને આલ્ફાબેટના CEO શ્રી સુંદર પિચાઈ સાથે વર્ચ્યુઅલ રીતે વાતચીત કરી..

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની યૂટ્યૂબ સફરઃ ગ્લોબલ ઈમ્પેક્ટના 15 વર્ષ

September 27th, 11:29 pm

મારા યુટ્યુબર મિત્રો, આજે હું એક સાથી યુટ્યુબર તરીકે તમારી વચ્ચે આવીને ખૂબ જ ખુશ છું. હું પણ તમારા જેવો જ છું, કોઈ જુદો નથી. 15 વર્ષથી હું દેશ અને દુનિયા સાથે પણ એક યૂટ્યૂબ ચેનલના માધ્યમથી જોડાયેલો છું. મારી પાસે યોગ્ય સંખ્યામાં સબસ્ક્રાઇબર્સ પણ છે.

યુટ્યુબ ફેનફેસ્ટ ઇન્ડિયા 2023 દરમિયાન પ્રધાનમંત્રીએ યુટ્યુબર્સને સંબોધન કર્યું

September 27th, 11:23 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુટ્યુબ ફેનફેસ્ટ ઇન્ડિયા 2023 દરમિયાન યુટ્યુબર સમુદાયને સંબોધન કર્યું હતું. તેણે યુટ્યુબ પર પણ તેના ૧૫ વર્ષ પૂર્ણ કર્યા અને માધ્યમ દ્વારા વૈશ્વિક અસર બનાવવાનો પોતાનો અનુભવ શેર કર્યો.

PM Modi addresses the Nari Shakti Vandan Abhinandan Karyakram in Vadodara

September 27th, 03:39 pm

Prime Minister Narendra Modi addressed the Nari Shakti Vandan Abhinandan Karyakram in Vadodara. Speaking at the event, PM Modi said, “Ever since the day the 'Narishakti Vandan Adhiniyam' was passed by the Parliament, I was eager to visit Gujarat and especially Vadodara. Vadodara has taken care of me in my life, like a mother takes care of her child. Therefore, today I have come especially to meet my mothers and sisters of Vadodara.”

PM Modi addresses the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad

September 26th, 07:53 pm

Addressing the Nari Shakti Vandan Abhinandan Karyakram in Ahmedabad, Prime Minister Narendra Modi hailed the passage of the Nari Shakti Vandan Adhiniyam, seeking to reserve 33% of seats in Lok Sabha and state Assemblies for women. Speaking to the women in the event, PM Modi said, “Your brother has done one more thing in Delhi to increase the trust with which you had sent me to Delhi. Nari Shakti Vandan Adhiniyam, i.e. guarantee of increasing representation of women from Assembly to Lok Sabha.”