પ્રધાનમંત્રીએ લખનઉને યુનેસ્કો દ્વારા ક્રિએટિવ સિટી ઓફ ગેસ્ટ્રોનોમી જાહેર કરવા બદલ ખુશી વ્યક્ત કરી

November 01st, 02:13 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લખનઉને યુનેસ્કો દ્વારા પાક કલાનું સર્જનાત્મક શહેર જાહેર કરવામાં આવતા આનંદ વ્યક્ત કર્યો.

પ્રધાનમંત્રીએ યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં કોઝિકોડને 'સાહિત્યનું શહેર' અને ગ્વાલિયરને 'સંગીતનું શહેર' તરીકે સામેલ કરવા અંગે પ્રશંસા કરી

November 01st, 04:56 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુનેસ્કોના ક્રિએટિવ સિટીઝ નેટવર્કમાં કોઝિકોડને 'સિટી ઓફ લિટરેચર' અને ગ્વાલિયરને 'સંગીતનું શહેર' તરીકે સમાવવાની પ્રશંસા કરી હતી. શ્રી મોદીએ આ નોંધપાત્ર સિદ્ધિ બદલ કોઝિકોડ અને ગ્વાલિયરના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ શ્રીનગર યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN)માં જોડાવા બદલ ખુશી વ્યક્ત કરી

November 08th, 10:55 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રીનગરને યુનેસ્કો ક્રિએટિવ સિટીઝ નેટવર્ક (UCCN)માં તેની હસ્તકલા અને લોક કલાના વિશેષ ઉલ્લેખ સાથે જોડાવા બદલ ખુશી વ્યક્ત કરી છે.