પીએમ 6 ઓગસ્ટે કર્તવ્ય ભવનનું ઉદ્ઘાટન કરશે
August 04th, 05:44 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 6 ઓગસ્ટના રોજ બપોરે 12:15 વાગ્યે દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે કર્તવ્ય ભવનની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, પ્રધાનમંત્રી સાંજે 6:30 વાગ્યે કર્તવ્ય પથ પર એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરશે.