પ્રધાનમંત્રીએ શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો

December 17th, 10:42 am

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​કર્ણાટકના આદરણીય પર્યાવરણવાદી અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રીમતી તુલસી ગૌડાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.