પ્રધાનમંત્રીએ થિરુ આર. નલ્લાકન્નુના નિધન પર શોક વ્યક્ત કર્યો
February 25th, 08:50 pm
પ્રધાનમંત્રીએ થિરુ આર. નલ્લાકન્નુના નિધન પર શોક વ્યક્ત કર્યો છે, અને તેમના જમીની સ્તરના જોડાણ (grassroots connect) તથા વંચિતોને અવાજ આપવા માટેના તેમના અથાક પ્રયત્નો પર ભાર મૂક્યો છે.