પ્રધાનમંત્રી શ્રીલંકાના તમિલ સમુદાયના નેતાઓને મળ્યા
April 05th, 10:48 pm
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે કોલંબોમાં શ્રીલંકાના તમિલ સમુદાયના નેતાઓને મળ્યા. મુલાકાત દરમિયાન, તેમણે આદરણીય તમિલ નેતાઓ, થિરુ આર. સંપન્થન અને થિરુ માવઈ સેનાથિરાજાહના નિધન પર શોક વ્યક્ત કર્યો.