પ્રધાનમંત્રીએ થિરુ કુમારી અનંતનના નિધન પર શોક વ્યક્ત કર્યો

April 09th, 02:05 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ નેતા થિરુ કુમારી અનંતનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.