પ્રધાનમંત્રીએ પવિત્ર થાઈ પુસમ પર સૌને શુભેચ્છાઓ પાઠવી

February 01st, 04:15 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પવિત્ર થાઈ પુસમના અવસર પર સૌને શુભેચ્છાઓ પાઠવી છે. “ભગવાન મુરુગનના આશીર્વાદ હંમેશા આપણા પર બની રહે. દરેકને સારા સ્વાસ્થ્ય, સફળતા અને સમૃદ્ધિના આશીર્વાદ મળે”, તેમ શ્રી મોદીએ જણાવ્યું હતું.