લેહમાં ‘તથાગતના પવિત્ર અવશેષોના પવિત્ર પ્રદર્શન’ના ઉદ્ઘાટન પર પ્રધાનમંત્રીએ આનંદ વ્યક્ત કર્યો

May 02nd, 06:59 pm

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે આ આદરણીય અવશેષો, જે કપિલવસ્તુમાં પિપ્રહવા સ્તૂપ સાથે જોડાયેલા છે અને ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં ઉત્ખનન દરમિયાન મળી આવ્યા હતા, તે ભગવાન બુદ્ધના શાશ્વત ઉપદેશોને મૂર્ત સ્વરૂપ આપે છે.