પ્રધાનમંત્રીએ સિરો-માલાબાર ચર્ચના વડા સાથે મુલાકાત કરી

November 04th, 09:52 pm

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિરો-માલાબાર ચર્ચના વડા, મેજર આર્કબિશપ હિઝ બીટીટ્યુડ મોસ્ટ રેવ. માર રાફેલ થટ્ટીલ, હિઝ ગ્રેસ આર્કબિશપ ડૉ. કુરિયાકોસે ભરાનીકુલાંગરા અને અન્ય લોકો સાથે અદ્ભુત સંવાદ થયો હતો.